Skip to main content

Posts

Showing posts from May, 2021

आज हम आपको सम्राट अशोक से जुड़े तथ्य बताने जा रहे हैं जिनके बारे में आज से पहले शायद ही आपने सुना हो

  सम्राट अशोक से जुड़े तथ्य – सम्राट अशोक मौर्य राजवंश के चक्रवर्ती राजा थे जिनका जन्म ईसापूर्व 304 में हुआ था. भारत इतिहास में सम्राट अशोक को अपने जीवन काल का सबसे महान योद्धा और राजा माना जाता है. आज हम आपको सम्राट अशोक से जुड़े तथ्य बताने जा रहे हैं जिनके बारे में आज से पहले शायद ही आपने सुना हो – सम्राट अशोक से जुड़े तथ्य – सम्राट अशोक का पूरा नाम देवानांप्रिय अशोक मौर्य था. सम्राट अशोक अपनी बाल्यावस्था से ही सैनिक मामलो में बहुत प्रतिभावना थे. अशोक के पिता बिन्दुसार की सबसे प्रिय रानी अशोक की माता धर्मा थी. राजा अशोक का राजकाल ईसा पूर्व 273 से 232 तक था. बेहतर प्रशासन और बौद्ध धर्म के प्रचार में सम्राट अशोक का बहुत बडा रोल माना जाता है. सम्राट अशोक एक ऐसे वीर योद्धा थे जिन्हें उनके पूरे जीवन काल में कोई भी नही हरा पाया था. अशोक महान राजा होने के साथ ही एक दार्शनिक भी थे. सम्राट अशोक विद्या को काफी मह्तवपूर्ण मानते थे और उन्होंने अपने जीवन में 20 से अधिक विश्वविद्यालयों की स्थापना की थी. सम्राट अशोक का अशोक चिह्न आज के भारत राष्ट्र को दर्शाता है. बौद्ध धर्म में यदि गौत

प्रजावत्सल, धर्मपरायणा राजमाता अहिल्याबाई होल्कर

 भारत में जिन महिलाओं का जीवन आदर्श, वीरता, त्याग तथा देशभक्ति के लिए सदा याद किया जाता है, उनमें कुशल प्रशासक, प्रजावत्सल, धर्मपरायणा रानी अहिल्याबाई होल्कर का नाम प्रमुख है. उनका जन्म 31 मई, 1725 को ग्राम छौंदी (अहमदनगर, महाराष्ट्र) में एक साधारण कृषक परिवार में हुआ था. इनके पिता श्री मनकोजी राव शिन्दे परम शिवभक्त थे. अतः यही संस्कार बालिका अहिल्या पर भी पड़े. एक बार इन्दौर के राजा मल्हार राव होल्कर ने वहां से जाते हुए मन्दिर में हो रही आरती का मधुर स्वर सुना. पुजारी के साथ एक बालिका भी पूर्ण मनोयोग से आरती कर रही थी. उन्होंने उसके पिता को बुलवाकर उस बालिका को अपनी पुत्रवधू बनाने का प्रस्ताव रखा. मनकोजी राव भला क्या कहते; उन्होंने सिर झुका दिया. इस प्रकार वह आठ वर्षीय बालिका इन्दौर के राजकुंवर खांडेराव की पत्नी बनकर राजमहलों में आ गयी. इन्दौर में आकर भी अहिल्या पूजा एवं आराधना में रत रहती. कालान्तर में उन्हें दो पुत्री तथा एक पुत्र की प्राप्ति हुई. सन् 1754 में उनके पति खांडेराव एक युद्ध में वीर गति को प्राप्त हुए. 1766 में उनके ससुर मल्हार राव का भी देहांत हो गया. इस संकटकाल

ગણેશજીની ઊભી મૂર્તિ ધરાવતું એક માત્ર મંદિર

 ઝાડીઓમાં ખોદકામ વખતે સોનાનાં ઘરેણાંથી આભૂષિત મૂર્તિ મળી હતી ગણેશપુરા તરીકે ઓળખાતા કોઠના ગણેશ મંદિરમાં રોજ હજારો ભક્તો દર્શને આવે છે. દેશભરમાં માત્ર આ મંદિરમાં જ ગણેશજીની ઊભી મૂર્તિ છે. આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાનું મનાય છે. ખાસ વાત એ છે કે, આ ગણેશજીની સૂંઢ જમણી બાજુ વળેલી હોવાથી વિશેષ મહત્ત્વ છે. ધોળકા નજીક કોઠમાં આવેલા આ મંદિરની મૂર્તિની સ્થાપના પાંડવોએ કરી હોવાની લોકવાયકા છે. વિક્રમ સંવત 933ના અષાઢ વદ ચોથના રોજ હાથેલ વિસ્તારમાં ઝાડીઓની વચ્ચે ખોદકામ દરમિયાન આ મૂર્તિ મળી હતી. વાયકા એવી છે કે જે સમયે ભગવાનની મૂર્તિ મળી ત્યારે મૂર્તિના પગમાં સોનાનાં ઝાંઝર અને કાનમાં સોનાનાં કુંડળ ઉપરાંત માથે મુગટ અને પેટે કંદોરો હતાં. મૂર્તિ સ્થાપવા બાબતે કોઠ, રોજકા, વકુંટા ગામ વચ્ચે વિવાદ થયો હતો મૂર્તિ જ્યાંથી મળી તે જગ્યા કોઠ, રોજકા, વંકુટા ગામની વચ્ચે હતી. પરિણામે મૂર્તિ ક્યાં સ્થપાય તે અંગે ત્રણેય ગામ વચ્ચે વિવાદ થયો હતો. ઉકેલના ભાગરૂપે એવું નક્કી થયું કે મૂર્તિ એક ગાડામાં મૂકવામાં આવે અને ગાડું જે બાજુ જઈને અટકશે તે ગામમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના થશે. મહિને 2 હજાર કિલો લાડુનો પ્રસ

સૌરાષ્ટ્ર ની રસધાર : તળાજાના રાજા વીર એભલજી વાળા

  મધરાત હતી. બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા, જગતને જાણે બોળી દેશે એવાં પાણી ઘેરી વળ્યાં હતાં. ઊંચે આભ ભાંગે તેવા કડાકા-ભડાકા, અને નીચે મહાસાગરે માઝા મેલી હોય તેવું જળબંબાકાર: વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાનાં નેસડાં જ અનામત હતાં. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડી એ નેસમાંથી ટમટમતા હતા. સમજદાર ઘોડો એ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાઝેલો અસવાર જરીકે જોખમાઇ ન જાય તેવી રીતે ઠેરવી-ઠેરવીને ઘોડો દાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડાં વરતાય છે. ચડતો, ચડતો, ચડતો ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે દૂબળા ગળાની હાવળ દીધી. સુસવાટ દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઊઘડ્યું. અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું: "કોણ?" જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી. કોઇ અસવાર બોલાશ ન આવ્યો. નેસડાની રહેનારી નિર્ભય હતી. ઢૂંકડી આવી. ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો. ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ ચાટી લીધો. "માથે કોણ છે, મારા બાપ?" કહીને બાઇએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢોહીમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની

पीएम केयर्स फॉर चिल्ड्रन- कोविड प्रभावित बच्चों के समर्थन और सशक्तिकरण के लिए शुरू की गई

 प्रवेश दिनांक: 29 मई 2021 5:56 PM पीआईबी दिल्ली द्वारा प्रधान मंत्री नरेंद्र मोदी ने उन कदमों पर चर्चा करने और विचार-विमर्श करने के लिए एक महत्वपूर्ण बैठक की अध्यक्षता की, जो उन बच्चों का समर्थन करने के लिए उठाए जा सकते हैं जिन्होंने कोविड -19 के कारण अपने माता-पिता को खो दिया है। पीएम ने वर्तमान COVID महामारी से प्रभावित बच्चों को कई लाभों की घोषणा की। इन उपायों की घोषणा करते हुए प्रधान मंत्री ने इस बात पर जोर दिया कि बच्चे देश के भविष्य का प्रतिनिधित्व करते हैं और देश बच्चों को समर्थन और सुरक्षा के लिए हर संभव प्रयास करेगा ताकि वे मजबूत नागरिक के रूप में विकसित हों और उनका भविष्य उज्ज्वल हो। पीएम ने कहा कि ऐसे कठिन समय में एक समाज के रूप में हमारा कर्तव्य है कि हम अपने बच्चों की देखभाल करें और एक उज्ज्वल भविष्य की आशा जगाएं। वे सभी बच्चे जिन्होंने कोविड-19 के कारण माता-पिता या जीवित माता-पिता या कानूनी अभिभावक/दत्तक माता-पिता दोनों को खो दिया है, उन्हें 'के तहत सहायता दी जाएगी 'बच्चों की योजना के लिए PM-CARES। उन्होंने यह भी कहा कि जिन उपायों की घोषणा की जा रही है, वे के

હાલોજી પરમાર

 હાલોજી પરમાર મહંમદશાહની સાથે ખંડણી વસુલ કરવા અમદાવાદ જઈ રહ્યા હતા ને બાદશાહ ની ઊમિદ હતી કે હાલાજી ને મુસલમાન બનાવવો ;પણ જોર જૂલમથી નહી પણ એને ઈસ્લામનૂ સાચૂ નૂર બતાવીને તેથી બાદશાહએ સાથે ચાર મરજાદી બ્રાહ્મણ લીધાં હતાં ને બોલાવીને તેમને હાલાજીના રસોડે મૂકયા જેનાથી હાલાજીને સંશય ના રહે . નહિ પણ હાલાજી નૂ મન પલળયૂ નહી. આમ સૂમારાની ખંડણી પૂરી થતા હાલાજી મૂળી ચાલ્યા ગયા પાચમા દિવસે મારતે ઘોડે હાલોજી પાછા અમદાવાદ આવ્યા ભર કચેરી મા બોલી ઊઠીયા બાદશાહ મને મુસલમાન બનાવો બાદશાહ તાજૂબ બની ગયો આનૂ કારણ શૂ હૂ પવિત્ર હોવા છતા મારા ભાભીએ મને પાણી ના ગોળે જવાની ના પાડી આથી હાલોજી પરમાર મુસલમાન બન્યા બાદશાહે લખધીરજી ને મૂળી થી અમદાવાદ બોલાવી હૂકમ દિધો કે રાણપુર ની ચોવીસી હાલાજી ને આપો આમ રાણપુર ની ગાદિએ હાલોજી આવ્યા . એક દિવસ હાલોજી પરમાર રાણપુર થી જમાબંધી ભરવા માટે ધંધૂકા ગયતા તે દિવસે ધાડપાડુ એ ધંધૂકા ની ગાયો વાળી આ સમાચાર સાંભળી હાલાજીનું મન બોલી ઊઠીયૂ હાલાજી તારી કાયા ભલે વટલાણી પણ લોહી તો હજું રાજપૂતનૂ છે ને તું આ ગવતરી ની વારે નહીં ચડ?? અરે ચોરટાઓ હજું હાલાજી જીવે છે ને એનાં જીવતાં

आज से 55 साल पहले संसद भवन के बाहर साधु-संतों पर चली थीं गोलियां, पढ़ें क्या था पूरा मामला

 1965 में भारत के लाखों संतों ने गोहत्याबंदी और गोरक्षा पर कानून बनाने के लिए एक बहुत बड़ा आंदोलन चलाया गया था। 1966 में अपनी इसी मांग को लेकर सभी संतों ने दिल्ली में एक बहुत बड़ी रैली निकाली। उस वक्त प्रधानमंत्री इंदिरा गांधी थीं। गांधीवादी बड़े नेताओं में विनोबा भावे थे। विनोबाजी का आशीर्वाद लेकर लाखों साधु-संतों ने करपात्रीजी महाराज के नेतृत्व में बहुत बड़ा जुलूस निकाला। इंदिरा गांधी स्वामी करपात्रीजी और विनोबाजी को बहुत मानती थीं। इंदिरा गांधी के लिए उस समय चुनाव सामने थे। कहते हैं कि इंदिरा गांधी ने करपात्रीजी महाराज से आशीर्वाद लेने के बाद वादा किया था कि चुनाव जीतने के बाद गाय के सारे कत्लखाने बंद हो जाएंगे, जो अंग्रेजों के समय से चल रहे हैं।   इंदिरा गांधी चुनाव जीत गईं। ऐसे में स्वामी करपात्री महाराज को लगा था कि इंदिरा गांधी मेरी बात अवश्य मानेंगी। उन्होंने एक दिन इंदिरा गांधी को याद दिलाया कि आपने वादा किया था कि संसद में गोहत्या पर आप कानून लाएंगी। लेकिन कई दिनों तक इंदिरा गांधी उनकी इस बात को टालती रहीं। ऐसे में करपात्रीजी को आंदोलन का रास्ता अपनाना पड़ा।   संपूर्ण घ

विनायक सावरकर -समरसता व हिंदुत्व के पुरोधा

 “मैं तुम्हारे दर्शन करने आया हूँ मदन, मुझे तुम पर गर्व है. सावरकर तुम्हें मेरी आँखों में डर की परछाई तो नहीं दिखाई दे रही, बिल्कुल नहीं मुझे तुम्हारे चेहरे पर योगेश्वर कृष्ण का तेज दिखाई दे रहा है, तुमने गीता के स्थितप्रज्ञ को साकार कर दिया है मदन”. न जाने ऐसे कितने ही जीवन हैं जो सावरकर से प्रेरणा प्राप्त कर मातृभूमि के लिए हंसते हंसते बलिदान हो गए. महापुरुषों का स्मरण व सदैव उनके गुणों को आत्मसात करते हुए आगे बढ़ते रहना, यही भारत की श्रेष्ठ परंपरा है. ऐसे ही अकल्पनीय व अनुकरणीय जीवन को याद करने का दिन है सावरकर जयंती. यहां  दीप नहीं जीवन जलते है  विनायक दामोदर सावरकर केवल नाम नहीं, एक प्रेरणा पुंज है जो आज भी देशभक्ति के पथ पर चलने वाले मतवालों के लिए जितने प्रासंगिक हैं, उतने ही  प्रेरणादायी भी. वीर सावरकर अदम्य साहस, इस मातृभूमि के प्रति निश्छल प्रेम करने वाले व स्वाधीनता के लिए अपने प्राणों को न्यौछावर करने वाला अविस्मरणीय नाम है. इंग्लैंड में भारतीय स्वाधीनता हेतु अथक प्रवास, बंदी होने पर भी अथाह समुद्र में छलांग लगाने का अनोखा साहस, कोल्हू में बैल की भांति जोते जाने पर भ

Somnath : બાણસ્તંભથી દક્ષિણ ધ્રૂવ સુધી એક પણ અવરોધ નથી!

પ્રથમ જયોતિલીંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના આંગણામાં બાણસ્તંભ છે જેનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શકયું નથી. આવું જ એક રહસ્ય ગુજરાતના સોમનાથ મંદિરમાં છુપાયેલું છે, જે સદીઓથી વણઉકેલાયેલું છે, એટલે કે આજ સુધી કોઈએ તે રહસ્ય ઉકેલી શક્યું નથી. ખરેખર, મંદિરના આંગણામાં એક આધારસ્તંભ છે, જેને 'બાણ સ્તંભ' તરીકે ઓળખવામાં આવે છે. તે રહસ્ય આ સ્તંભમાં છુપાયેલું છે, જે દરેકને આશ્ચર્યમાં મૂકે છે. જોકે સોમનાથ મંદિર પણ ક્યારે બનાવાયું તે કોઈ જાણતું નથી, પરંતુ તે ઇતિહાસમાં ઘણી વાર તોડી ત્યારબાદ તેનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું હતું. તે છેલ્લે ૧૯૫૧ માં ફરીથી બનાવવામાં આવ્યું હતું. મંદિરની દક્ષિણ તરફ સમુદ્રની બાજુએ 'બાણ સ્તંભ' છે, જે ખૂબ પ્રાચીન છે. મંદિરની સાથે સાથે તેનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે. ઇતિહાસમાં 'બાણ સ્તંભ' નો ઉલ્લેખ લગભગ છઠ્ઠી સદીથી થયો છે. આનો અર્થ એ છે કે તે સમયે પણ આ સ્તંભ ત્યાં હાજર હતો, ફક્ત ત્યારે જ તેનો ઉલ્લેખ પુસ્તકોમાં કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ જાણતું નથી કે તે ક્યારે બનાવવામાં આવ્યું, કોણે કર્યું અને કેમ કર્યું. નિષ્ણાતો કહે છે કે 'બાણ સ્તં

માટીના પાત્રમા પકાવેલ ભોજનમા 100 ટકા પોષકતત્વો જળવાઈ રહે છે.

 માટીનાં વાસણોમાં બનેલું ભોજન, ચૂલા પરની રસોઇ અને કાંસાનાં વાસણોમાં ભોજન કરવાથી શરીરને ઘણું પોષણ મળે છે એટલું જ નહીં આવું ભોજન ગ્રહણ કરવાથી ઘણી બધી તકલીફો પણ દૂર થાય છે. જો અન્ય પાત્રોની વાત કરીએ તો, એલ્યૂમિનિયમના પાત્રમા ભોજન પકાવવાથી 87 ટકા પોષકતત્વો નષ્ટ થઈ જાય છે. પીત્તળના પાત્રમા ભોજન પકાવવાથી 7 ટકા પોષકતત્વો નષ્ટ થઈ જાય છે અને તાંબાના પાત્રમા ભોજન પકાવવાથી 3 ટકા જેટલા પોષકતત્વો નષ્ટ થઈ જાય છે. ફક્ત માટીના પાત્રમા પકાવેલ ભોજનમા જ 100 ટકા પોષકતત્વો જળવાઈ રહે છે. આયુર્વેદ પ્રમાણે ભોજનને હમેશા ધીમે-ધીમે પકાવવુ જોઈએ અને સ્ટીલ કે એલ્યુમિનિયમના પાત્રોમા આ શક્ય નથી. આ પાત્રો ઝડપી ભોજન બનાવવા માટે ઉપયોગી સાબિત થાય છે.  જ્યારે માટીના પાત્રોમા ધીમા તાપે ભોજન પકાવવામાં આવે છે. માટીના તવા પર શેકેલી રોટલી અત્યંત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. રોટલીનો લોટ એ માટીમા સમાવિષ્ટ તત્વોને શોષી લે છે, જેનાથી રોટલીની પૌષ્ટિકતામાં વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં માટીમાં હાજર પોષકતત્વો જીવલેણ બીમારીઓ સામે રક્ષણ પણ આપે છે. એવુ માનવામાં આવે છે કે, માટીના તવા પર બનેલી રોટલીનુ સેવન કરવાથી તેમા રહેલા કોઈ

બનાસ નદીના કાંઠે વસેલું નાથદ્વારા

 રાજસ્થાન રાજ્યમાં આવેલું અરવલ્લી પર્વત વચ્ચે બનાસ નદીના કાંઠે વસેલું નાથદ્વારા ગામ વૈષ્ણવો માટેનું સૌથી મોટુ તિર્થ છે. પુષ્ટિ માર્ગના શ્રી ઠાકોરજી- શ્રીનાથજી બિરાજે છે. ઉદયપુરથી ૫૫ કિ.મી.ઉત્તરમાં આવેલું આ ગામ બારે માસ વૈષ્ણવોથી ધમધમતુ હોય છે. નાથજી શ્રીજીબાવા વ્રજમાં શ્રી ગિરિરાજ ઉપર હવેલીમાં બિરાજતા હતા. શ્રી નાથજીએ ડાકોરના બોડાણાને ડાકોર આવવાનું વચન આપ્યું હતું તેમ વૈષ્ણવ ભગવદીપ શ્રી અજબકુંવર બાઈને વચન આપ્યું હતું. કે તેઓ એના ગામ (જે મેવાડમાં હતુ) પધારીને બિરાજશે વ્રજમાં ૧૭૪ વર્ષ બિરાજ્યા પછી વ્રજ છોડવા બહાનું કાઢીને મેવાડ આજના નાથ દ્વારામાં આવ્યા. શ્રી નાથજીનો કાફલો રથ દ્વારા આવ્યા હતા. આ કાફલો આજના નાથ દ્વારા માં સ્વત: રોકાઈ ગયો. આ જોઈ તિલકાયતશ્રીએ નક્કી કર્યું કે શ્રી નાથજીને અહીં જ બિરાજવું છે શ્રી નાથજી નાથદ્વારા ઇ.સ.૧૬૭૧માં પધાર્યા. ૧૮૦૩માં ઇન્દોરનો રાજા હાલકર નાથદ્વારા લુંટવાની આકાંક્ષાથી સૈન્ય સાથે આવ્યો હતો. આથી ત્યાના તિલકાયત શ્રીએ એક વર્ષ શ્રી નાથજીને ઘસ્પાડ પધરાવ્યા હતા. તે સ્થળ આજે પણ છે. શ્રી નાથદ્વારા, દિવ્ય છે. પ્રભુની મોહક મૂર્તિ દર્શન કરનારને આનંદ આપે છે. વ

IPO:पेटीएम इस साल बाजार में होगी लिस्ट,

  पेटीएम में बड़े निवेशक हैं 22,000 करोड़ रुपये जुटाने की योजना जानकारी के मुताबिक, पेटीएम में जो निवेशक हैं उसमें बार्कशायर हैथवे, सॉफ्टबैंक ग्रुप और एंट ग्रुप हैं। यह सभी बड़े निवेशक हैं। बार्कशायर दुनिया में शेयर बाजार के सबसे बड़े निवेशक वॉरेन बफे की कंपनी है जबकि सॉफ्टबैंक जापान की है और एंट ग्रुप चीन के अलीबाबा ग्रुप की कंपनी है। यह सभी पेटीएम को इस साल नवंबर तक लिस्ट कराने की योजना बना रहे हैं। माना जा रहा है कि दिवाली में इस कंपनी को शेयर बाजार में लाया जा सकता है। 2 से 2.20 लाख करोड़ रुपए वैल्यूएशन पेटीएम दरअसल वन97कम्युनिकेशन के तहत है। इसका वैल्यूएशन करीबन 2 से 2.20 लाख करोड़ रुपए है। वन97 कम्युनिकेशन बोर्ड इस मामले में शुक्रवार यानी कल मिलने की योजना बना रहा है और इसी मीटिंग में IPO को मंजूरी मिल सकती है। पेटीएम के IPO के लिए जिन बैंकर्स को चुना जाएगा उसमें मोर्गन स्टेनली, सिटीग्रुप, जेपी मोर्गन हैं। मोर्गन स्टेनली इसमें सबसे आगे है। इस IPO का प्रोसेस जून या जुलाई में शुरू हो सकता है। पुराने और नए दोनों शेयर जारी होंगे IPO में पहले के और नए शेयर दोनों को जारी किया जा

ईस्वी (AD) और ईसा पूर्व (BC) में क्या अंतर होता है?

 AD का मतलब ईसा मसीह के जन्म के बाद की तारीख से है जबकि BC का मतलब ईसा मसीह के जन्म के पहले से है. AD का फुल फॉर्म Anno Domini होता है जबकि BC का फुल फॉर्म Before Christ होता है. जहाँ पर AD लिखा होता है उसका मतलब “ईसा के जन्म के वर्ष” से होता है.  वर्तमान में वर्ष की गणना ईसाई धर्म के प्रवर्तक ईसा-मसीह के जन्म की तिथि से की जाती है. यदि कोई घटना वर्ष 2017 में घटती है तो इसका मतलब है कि यह घटना ईसा मसीह के जन्म के 2017 वर्ष बाद घटी है. ईसा मसीह के जन्म के पूर्व की सभी तिथियाँ ई. पू. (ईसा से पहले) के रूप में जानी जाती हैं. ई. पू. को अंग्रेजी में Before Christ या B.C. या BCE कहा जाता है. ईस्वी (AD) का क्या अर्थ होता है? (Meaning of AD) कभी कभी तिथियों के पहले AD (हिंदी में ई.) लिखा मिलता है. AD में “एनो डोमिनि” (Anno Domini) जो कि दो लैटिन शब्दों से मिलकर बना है. जहाँ पर AD लिखा होता है उसका मतलब “ईसा के जन्म के वर्ष” से होता है. A.D. का अर्थ लैटिन भाषा में अर्थ "हमारा ईश्वर का वर्ष" होता है. इसका उपयोग जूलियन और ग्रेगेरीयन कैलेंडर में वर्ष को संख्यात्मक रूप से दर्शाने क

વિશ્વનુ એક માત્ર મંદિર કે જ્યા મોરલા ના ટહુંકા બાદ જ થાય છે આરતી, જાણો રોચક ઈતિહાસ

ગુજરાત રાજ્ય નો સુરેન્દ્રનગર જીલ્લા ની પાંચાળ ની રાતી ધરા પર મુળિ તાલુકો છે. આ ગામડા ની મધ્યે એક દેવાલય સ્થિત છે. તે અન્ય દેવાલય ની જેમ જ દેખાય છે. પહેલીવાર જોતા વ્યક્તિ ને તેમા કઈ અલગ લાગતુ નથી. પરંતુ જો કોઈ નવી વાત જાણવી હોય તો પરોઢે અને સંધ્યા સમયે ત્યા રોકાવુ પડે. આ દેવાલય પરમાર રાજપુતો ના આરાધ્ય દેવ માંડવરાયજી નુ છે અને તેને ભગવાન સુર્ય નો અવતાર ગણાય છે. આ દેવાલય પાછળ ના સ્વર્ણિમ ઈતિહાસ પર ધ્યાન કરીએ તો. મુળી ગામ એ પરમાર સાશકો ના હસ્તક હતુ. આ સાશન કાળ દરમિયાન સાતમા વંશજ ચાંચોજી હતા. એક માન્યતા મુજબ ધ્રોલ ના સાશક , હળવદ ના સાશક અને આ સાશક દ્વારકા પહોચ્યા. ત્યા પહોચી ગૌમતી નદી મા નાહી ને બધા એ શપથ ગ્રહણ કરી. મુળી ના સાશક ચાંચોજી એ એવુ પ્રણ લીધુ કે જે કોઈ માણસ મારી પાસે જે કઈ પણ યાચે તેને હુ તે આપી દઈશ. તેની સાથે ના અન્ય રાજા નુ પ્રણ ખંડીત થયુ પણ આ રાજવી નુ પ્રણ અતુટ રહ્યુ. પરંતુ હળવદ ના રાજા આ સહન ના કરી શક્યા અને તેમણે એક ચારણ ની સહાયતા લીધી.કે જે તેનુ પ્રણ તોડાવી શકે. આ ચારણ રાજ દરબાર મા પહોચે છે અને જીવંત સિંહ નુ દાન માગે છે. દરબારીઓ મા ખળભળાટ મચી જાય છે કે આવુ ન મગાય. ત્