Skip to main content

પરશુરામની ભૂમિ: વલસાડ જિલ્લામા આધ્યાત્મ અને ધાર્મિક સમન્વય

 પરશુરામની ભૂમિ: વલસાડ જિલ્લામા આધ્યાત્મ અને ધાર્મિક સમન્વય

વલસાડ જિલ્લાને પરશુરામની ભૂમિ કહેવાય છે.આ જિલ્લામાં ધાર્મિક સ્થળો આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યા છે.વલસાડમાં તિથલ દરિયા કાંઠે જૈન સમુદાયનું શાંતિ મંદિર,ઓશોનું ધ્યાન કેન્દ્ર,સ્વાધ્યાય પરિવારનું પ્રાર્થના કેન્દ્ર ભક્તો અને શ્રધ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ રહ્યું છે.વલસાડ જિલ્લાના છેવાડાના ઉમરગામ જિલ્લામાં સંજાણ બંદરે ઇરાનથી આવેલા પારસી સમુદાયનું આગમન થયું હતું.જેમાં ઉદવાડા સમગ્ર વિશ્વના પારસીઓનું કાશી તરીકે પ્રસિધ્ધ છે.પારસીઓ તેમની સાથે લાવેલા પવિત્ર અગ્નિ આતશ બહેરામ હજી પણ પ્રજ્વલિત છે.અહિં અગ્નિ મંદિર ઇરાન શાહ ટેમ્પલમાં દર વર્ષે દેશવિદેશમાંથી પારસીઓ આવે છે.બગવાડામાં જૈન સમુદાયના તિર્થધામ સમુ મંદિર છે.વલસાડમાં સમગ્ર ભારતમાં એક માત્ર છત વિનાનું શિવલિંગ મંદિર છે.જેને તડકેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રચલિત છે.છત વિનાના આ મંદિરમાં સ્વંયભૂ શિવલિંગ ઉપર સૂર્યના કિરણો પડે છે.જેના દર્શન માટે હજારો ભક્તો ઉમટે છે.આ ઉપરાંત વલસાડ દરિયા કિનારે સાંઇબાબાનું મંદિર સાઇ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.તિથલ કિનારે સ્વામીનારાયણ ભગવાનનું અત્યંત ભવ્ય મંદિર આવેલું છે.સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તો સમુદ્રના તટ ઉપર રમણીય વાતાવરણમાં અહિ ધર્મ અને આધ્યાત્મનો સંગમ જોવા મળે છે.બીજી તરફ પૂર્વ પટ્ટીના હરિયાળા વિસ્તારમાં ધરમપુર નજીક આવેલા બરૂમાળમાં શ્રીભાવભાવેશ્વર મહાદેવ મંદિર હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે.


રિવરલિંક પ્રોજેક્ટમાં આવતી વલસાડની ઔરંગા, પાર,દમણગંગા નદીઓ અરબી સમુ્દ્રમાં ભળે છે

સરકારે રિવરલિંગ પ્રોજેકટમાં વલસાડ જિલ્લાની ઔરંગા, દમણગંગા અને પાર નદીનો સમાવેશ કર્યો છે. આ અહીંની મુખ્ય નદીઓ છે. જિલ્લાની બધી જ નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને અરબી સમુદ્રમાં ઠલવાય છે. જિલ્લાની નદીઓા પટ ઉપર કાંપનો થર એકત્ર થાય છે.જિલ્લાા 60 કિમી લાંબા સમુદ્રી કાંઠા પર વસતા સાગર ખેડુઓની 1200 બોટ પૈકી 700 થી વધુ બોટ ભરતીનાં પાણી ભરાય ત્યારે નદીનાળાંના તટ વિસ્તારમાં લાંગરવાના આકર્ષક દશ્યો ઉભા થાય છે.ખાસ કરીને ચોમાસાના દિવસોમાં આ દશ્યો કાંઠાના વિસ્તારોમાં લાંગરેલી સેંકડો યાંત્રિક બોટ જોવા મળે છે.


વલસાડી હાફુસ અને વલસાડી સાગ જિલ્લાની વિશેષ ઓળખ

જિલ્લાના ભૂપૃષ્ઠના બે સ્પષ્ટ પ્રાકૃતિક વિભાગો પાડી શકાય છે.પૂર્વનો પહાડી પ્રદેશ ધરમપુર અને કપરાડા તાલુકાઓનો મોટો ભાગ આવરી લે છે. અહીં સાગ અને વાંસનાં ગીચ જંગલો આવેલાં છે. દક્ષિણ તરફ સહ્યાદ્રિનો પહાડી પ્રદેશ છે જ્યારે પશ્ચિમ પટ્ટી ઉપર કાંપનો ફળદ્રૂપ જમીનોનો પ્રદેશ આંબાવાડીઓ,ખેતરોથી લહેરાય છે.ઔરંગા અને પાર નદીઓએ અહીંની જમીનોને ખેતીયોગ્ય ફળદ્રૂપતામાં વૃધ્ધિ કરી છે. જિલ્લામાં દરિયાકાંઠા તરફની જમીનો ખારવાળી છે.જલ્લાની મધુર સ્વાદ ધરાવતી હાફુસ કેરી દેશ વિદેશમાં ખ્યાતિ ધરાવે છે.અહિં હાફુલ કેરીનું વર્ષે 45 હજાર ટન જેટલું સરેરાશ ઉત્પાદન થાય છે.વલસાડી હાફુસ અંમેરિકા,ઇંગ્લેન્ડ,યુરોપ તથા ગલ્ફના દેશોમાં એક્સપોર્ટ થાય છે.જિલ્લાની ઓળખ સાગી લાકડાના કારણે પણ દેશવિદેશમાં ખ્યાતિ ધરાવે છે. સાગી લાકડાંનો ઉદ્યોગ


વલસાડ જિલ્લાનું શુધ્ધ અને મિશ્ર હવામાન લોકો માટે ખુબ અનુકૂળ

વલસાડ જિલ્લો અરબી સમુદ્રને કાંઠે આવેલો હોવાથી તે ગરમભેજવાળી મોસમી આબોહવાને લઇ અહિ રાજ્ય અને અન્ય રાજ્યોનો લોકોને વસવાટ કરવા પ્રેરિત કરે છે. ઉનાળા અને શિયાળાનાં તાપમાનમાં પૂર્વના પહાડી પ્રદેશને બાદ કરતાં ઝાઝો તફાવત જોવા મળતો નથી. જૂન 15થી સપ્ટેમ્બર 15 દરમિયાન અહીંથી પસાર થતા નૈર્ઋત્યના ભેજવાળા પવનો સરેરાશ 1,500થી 2,000 મિમી. જેટલો મધ્યમસરનો વરસાદ આપે છે. મે માસમાં સરેરાશ મહત્તમ-લઘુતમ તાપમાન 33 ડિગ્રી અને 29 ડિગ્રી તથા જાન્યુઆરીનું સરેરાશ મહત્તમ-લઘુતમ તાપમાન સરેરાશ 14 થી 15 ડિગ્રીથી પણ ક્યારેક નીચું જાય છે.


વલસાડ, પારડી, ઉમરગામ તાલુકામાં ઐતિહાસિક ડુંગરોની અલગ ઓળખ

ધરમપુર પાસે સહ્યાદ્રિની અગ્નિ-ધાર આવેલી છે. ત્યાં ટેકરીઓની બે હારમાળાઓ ચાલી જાય છે. ઉમરગામ તાલુકામાં ઇન્દ્રગઢ, જોગમેડો અને ટાલિયો ડુંગરો આવેલા છે. ધરમપુર તાલુકામાં અજમગઢ, પીળવો, તોરણિયો, બરડો, ગારબરડો, કુંભઘાટ, પિંડવણ, એસ્ટોલ, નિમલો, તુમલો અને મોહનગઢના ડુંગરો આવેલા છે. પારડી તાલુકામાં બગવાડા, અર્જુનગઢ અને મોતીવાડાના ડુંગરો તથા વલસાડ તાલુકામાં પારનેરા(150 મીટર ઉંચો) ડુંગર છે.પારનેરા ડુંગર 5 થી 6 કિ.મીની ત્રિજ્યામાં ફેલાયેલો છે. જિલ્લાની 85 ટકા કાળી જમીનો ડેક્કન ટ્રૅપના ખડકોના ઘસારામાંથી બનેલી છે.


સહ્યાદ્રી સૃષ્ટિ કેન્દ્રમાં 250થી વધુ ઔષધિઓના છોડ

વલસાડ જિલ્લાના કપરાડાના દાબખલમાં સહ્યાદ્ગિ સૃષ્ટિ સેન્ટર ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદી વિસ્તારોના પ્રવાસીઓ માટે ખૂબજ આકર્ષણનું કેન્દ્ગ છે. જયાં કુદરતના અણમોલ ખજાનામાંથી અસંખ્‍ય ઔષધિઓનો ખજાનો ભરેલો છે. અહીંના આદિવાસી વનવાસીઓની સંપત્તિ છે. તેમાં 250 જાતના વિવિધ પ્રકારના વૃક્ષો તથા 225 થી વધુ જાતિની ઔષધિઓના છોડ છે.


પેશવાઇકાળનું પારનેરાનું ઐતિહાસિક ડુંગર માતાજીના મંદિરોની દિવ્યતાથી તિર્થધામ બન્યું

17મી સદીમાં પેશવાઇ કાળનું પ્રાચિન વલસાડના પારનેરાનો ઐતિહાસિક પર્વત પર આવેલો કિલ્લો સમકાલિન દિવસોમાં શિવાજી મહારાજ માટે વ્યુહાત્મક રીતે ખુબ મહત્વનું હતું.આજે આ ડુંગર ઉપર આવેલા શ્રીચંડિકા માતાજી,દૂર્ગા માતાજી,મહાકાળી માતાજીના મંદિરોને લઇ ઐતિહાસિક પારનેરા ડુંગર તિર્થધામ બની ગયું છે.માતાજીના મંદિરોને લઇ પારનેરા વિખ્યાત બની ચૂક્યું છે.આ ડુંગર ઉપર શિવાજી મહારાજ સેના લઇને મુકામ કર્યો હતો.જેની સ્મૃતિ આજે પણ કિલ્લા ઉપર જોવા મળે છે.આ કિલ્લા ઉપર ચાંદશાહ પીરબાબાની દરગાહ પણ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.


ઉદ્યોગોનું હબ બન્યું

વલસાડ જિલ્લામાં વાપીમાં એશિયાની સૌથી મોટી જીઆઇડીસી છે.આ ઔદ્યોગિક મથક 1978 સ્થપાયું હતું. છે.આ જિલ્લો રાજ્યના મીઠાના અને કાગળના કુલ ઉત્પાદનનો 10 ટકા જેટલો હિસ્સો આપે છે. જિલ્લામાં કેમિકલ ડાઇઝના એકમો સાથે ફાર્માસ્યુટિકલ કંપનીઓ ધમધમે છે. અહીંનું રંગ-રસાયણ અને ઔષધિઓનું ઉત્પાદન કરતાં કારખાનાં વાપી અને વલસાડના અને અતુલ ખાતે આવેલાં છે.


કુદરતે પર્વતોના ખોળે ધરમપુર કપરાડામાં ખોબે ખોબે સુંદરતા વેરી

વલસાડ જિલ્લાનું ધરમપુર વિલ્સન હિલ અને લેડી વિલ્સન મ્યુઝિયમ,27 એપ્રિલ 1984માં રાષ્ટ્રિય વિજ્ઞાન કેન્દ્ર મહત્વના સ્થળોમાં સ્થાન ધરાવી રહ્યા છે.પ્રકૃતિના ખોળે અને સહ્યાદ્રી પર્વતમાળાના ખોળે ધરમપુર તાલુકાની જિલ્લાની આ ધરતી પર કુદરતે ખોબે ખોબે સુંદરતા વેરી છે.હરિયાળા અને ગાઢ જંગલ આચ્છાદિત વલસાડ જિલ્લાના અંતરિયાળ ધરમપુર અને કપરાડાની ધરતી ઉપર નદીઓમાંથી વહેતા ઝરણાં,ધોધ રાજ્યભરના સહેલાણીઓમાં ભારે આકર્ષણ બન્યા છે.વર્ષાઋતુમાં ધરમપુર અને કપરાડાના જંગલોમાં સર્જાતા કુદરતી નજારાને નિહાળ‌વા માટે હજારો પર્યટકો મૂલાકાત લેવાનું ચૂકતા નથી.

Comments

Popular posts from this blog

EPFO ; Employees Provident Fund Organization

 इम्प्लॉई प्रोविडेंट फंड ऑर्गेनाइजेशन (EPFO) के लाभार्थियों के लिए एक अच्छी खबर सामने आई है। EPFO ने वित्त वर्ष 2021-22 के लिए इंटरेस्ट जमा करने की प्रोसेस शुरू कर दी है। जिसके बाद अब जल्द ही EPFO के 7 करोड़ सब्सक्राइबर्स के अकाउंट में इंटरेस्ट का पैसा रिफ्लेक्ट होना शुरू हो जाएगा। इस बात की जानकारी EPFO ने हाल ही में ट्वीट कर दी है। इसी साल मार्च में EPFO ने 8.1% इंटरेस्ट रेट का ऐलान किया था, जो पिछले 40 सालों में सबसे कम ब्याज दर है। इस खबर में हम आपको बताने जा रहे हैं कि आप किस तरह अपने PF अकाउंट में आए इंटरेस्ट को चेक कर सकते हैं। वेबसाइट पर कैसे चेक करें अपना अकाउंट बैलेंस ? सब्सक्राइबर सबसे पहले EPFO की ऑफिशियल वेबसाइट epfindia.gov.in पर जाएं। अब सर्विस टैब पर जाएं। यहां आपको 'For Employees' सर्च और सिलेक्ट करना है। यहां से आप नए पेज पर पहुंच जाएंगे, जहां आपको 'Member Passbook' पर क्लिक करना होगा। और इसके बाद (UAN) और पासवर्ड एंटर करना होगा। पासबुक ओपन होने के बाद उसमें एम्प्लायर कंट्रीब्यूशन, इंडिविजुअल कंट्रीब्यूशन और इंटरेस्ट दिखेगा। इम्प्लॉई जो एक से ज्यादा कं...

મહાન હિન્દુ સંત શ્રી જલારામ બાપા વિશે જાણવા જેવો ઈતિહાસ

 જન્મ- ૪ નવેમ્બર ૧૭૯૯ અવસાન – ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧ સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું. ૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. ૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ...

केदारनाथ को क्यों कहते हैं ‘जागृत महादेव’ ?, दो मिनट की ये कहानी रौंगटे खड़े कर देगी

 केदारनाथ को क्यों कहते हैं ‘जागृत महादेव’ ?, दो मिनट की ये कहानी रौंगटे खड़े कर देगी " एक बार एक शिव-भक्त अपने गांव से केदारनाथ धाम की यात्रा पर निकला। पहले यातायात की सुविधाएँ तो थी नहीं, वह पैदल ही निकल पड़ा। रास्ते में जो भी मिलता केदारनाथ का मार्ग पूछ लेता। मन में भगवान शिव का ध्यान करता रहता। चलते चलते उसको महीनो बीत गए।* *आखिरकार एक दिन वह केदार धाम पहुच ही गया। केदारनाथ में मंदिर के द्वार 6 महीने खुलते है और 6 महीने बंद रहते है। वह उस समय पर पहुचा जब मन्दिर के द्वार बंद हो रहे थे। पंडित जी को उसने बताया वह बहुत दूर से महीनो की यात्रा करके आया है। पंडित जी से प्रार्थना की - कृपा कर के दरवाजे खोलकर प्रभु के दर्शन करवा दीजिये । लेकिन वहां का तो नियम है एक बार बंद तो बंद। नियम तो नियम होता है। वह बहुत रोया। बार-बार भगवन शिव को याद किया कि प्रभु बस एक बार दर्शन करा दो। वह प्रार्थना कर रहा था सभी से, लेकिन किसी ने भी नही सुनी। पंडित जी बोले अब यहाँ 6 महीने बाद आना, 6 महीने बाद यहा के दरवाजे खुलेंगे। यहाँ 6 महीने बर्फ और ढंड पड़ती है। और सभी जन वहा से चले गये। वह वही पर रोता रहा। र...

અક્ષૌહિણી સેના

પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે. મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો. મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી  ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી  આમ્ર આય્લીજ સંખ્યામાં હાથીઓ હતાં  આ સંખ્યાથી તો એખ્યલ આવુજ ગયો હશે ને કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ  કેટલું ભયંકર અને વિનાશકારી હતું ! મહાભારત મુજબ,  કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો  આ પૈકી, ૧૧ અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી  જ્યારે ૭ અક્ષૌહિણી સેના પંડવોની તરફેણમાં લડી હતી  અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને અને ઘોડા હોય છે  આના સંબંધમાં મહાભારતના પર્વસંગ્રાહના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે  એ માહિતી આજે હું તમને આપવાં માંગુ છું   અક્ષૌહિણી સેના  " અક્ષૌહિણી હિ સેના સા તદા યૌધિષ્ઠીરં બલમ ।  પ્રવિશ્યાન્તદર્ઘે રાજન્સાગરં કુનદી યથા ॥  વિભાગ  કોઇપણ અક્ષૌહિણી સેના ગજ (હાથી સવાર)  રથ (રથી) ઘોડા (ઘો...

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો LIVE

  યોગી અદિત્યનાથ વહેલી સવારે પહોંચ્યા મંદિર ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો, UP ના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ વહેલી સવારે મંદિર પહોંચ્યા નેતાઓ ભગવાનના શરણે  ઉત્તરપ્રદેશમાં મતગણતરી અગાઉ ભાજપ નેતા રાજેશ્વર સિંઘ ચંદ્રિકા દેવી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા 5 states election results Infogram

રોજગાર સમાચાર 02.03.2022

 રોજગાર સમાચાર 02.03.2022 ડાયનોસોર પાર્ક ગુજરાત

શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે

 1) ખાંભી: આ પ્રકારનો પાળીયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ. 2) થેસા: એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા પણ કહે છે 3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે, આ પ્રકારના પાળિયા બહુ ઓછા જોવા મળે છે. 4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ અને એમની યાદમાં સુરાપુરાના પાળિયા બને છે. 5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે. 6) યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો અથવા પાળિયા ઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે, યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી ...

जब एक किसान गंदे कपड़े पहन थाने पहुंचा, पूरा थाना हुआ सस्पेंड.....

सन् 1979 की बात है। शाम 6 बजे एक किसान इटावा ज़िला के ऊसराहार थाने में मैला कुचैला कुर्ता धोती पहने पहुँचा और अपने बैलों की चोरी की रिपोर्ट लिखाने की बात की। छोटे दरोग़ा ने पुलिसिया अंदाज में 4 आड़े-टेढ़े सवाल पूछे और रिपोर्ट बिना लिखे ही किसान को चलता किया। जब वो किसान थाने से जाने लगा तो एक सिपाही पीछे से आया और बोला “बाबा थोड़ा खर्चा-पानी दे तो रिपोर्ट लिख दी जाएगी।” अंत में 35 रूपये की रिश्वत लेकर रिपोर्ट लिखना तय हुआ। रिपोर्ट लिख कर मुंशी ने किसान से पूछा “बाबा हस्ताक्षर करोगे कि अंगूठा लगाओगे?” किसान ने हस्ताक्षर करने को कहा तो मुंशी ने दफ़्ती आगे बढ़ा दी जिस पर प्राथमिकी का ड्राफ़्ट लिखा था। किसान ने पेन के साथ अंगूठे वाला पैड उठाया तो मुंशी सोच में पड़ गया। हस्ताक्षर करेगा तो अंगूठा लगाने की स्याही का पैड क्यों उठा रहा है? किसान ने हस्ताक्षर में नाम लिखा #चौधरी_चरण_सिंह और मैले कुर्ते की जेब से मुहर निकाल के कागज पर ठोंक दी, जिस पर लिखा था “प्रधानमंत्री, भारत सरकार" ये देखकर सारे थाने में हड़कंप मच गया। असल में ये मैले कुर्ते वाले बाबा किसान नेता और भारत के उस समय ...

LIC :WhatsApp પર તમે ઉઠાવી શકશો એકસાથે 11 સર્વિસનો લાભ

 LIC દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જે પોલિસીધારકોએ પોતાની પોલિસીને ઓનલાઈન રજીસ્ટર્ડ નથી કરી તેઓ વોટ્સએપ પર તેનો લાભ લીધા પહેલા પોલિસીને એલઆઈસીની ઓફિશ્યલ સાઈટ પર જઈને રજીસ્ટર કરવાની રહેશે. એક વાત જે અહીં ધ્યાનમાં રાખવાની છે એ તે છે કે એલઆઈસીની પાસે તમારા રજીસ્ટર મોબાઈલ નંબરથી જ તમને વોટ્સએપ પર મેસેજ મોકલવાનો રહેશે.  LIC વોટ્સએપ નંબર: જુઓ નંબર અને સંપૂર્ણ પ્રોસેસ  સૌથી પહેલા તમારે તમારા ફોનમાં 8976862090 મોબાઈલ નંબર સેવ કરવો પડશે, જણાવી દઈએ કે આ LICનો ઓફિશિયલ વોટ્સએપ નંબર છે. ફોનમાં નંબર સેવ કર્યા પછી તમારે વોટ્સએપ ઓપન કરવું પડશે અને પછી વોટ્સએપમાં આ નંબર સાથે ચેટ બોક્સ ઓપન કરવું પડશે. ચેટ બોક્સ ખોલ્યા પછી, તમારે તેને Hi લખીને મોકલવાનું રહેશે. જેવુ તમે Hi લખીને મોકલશો, LICનો ચેટબોટ તમને સામેથી 11 વિકલ્પો મોકલશે. તમારે ફક્ત તે ઓપ્શન્સમાં જ સર્વિસ વિશે જાણકારી જોઈએ છે તેની આગળ જોવા મળી રહેલા ઓપ્શન નંબરને જોઈને મોકલવાના રહેશે. ઉદાહરણ તરીકે 1. પ્રીમિયમ ડેટ, 2. બોનસ સંબંધિત માહિતી. જો તમને પ્રીમિયમની તારીખ સંબંધિત માહિતી જોઈતી હોય તો તમારે 1 લખીને મોકલવાનું રહેશે. LIC પો...

પાંચાળ પ્રદેશ ઝાલાવાડનું એક પરગણું

  ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂખી-માંડવરાય (માર્તંડદેવ-સૂર્ય) પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટિલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ધેરાવામાં આ પરગણું પથરાયેલું હતું. અહીંની પ્રજા એને ‘દેવકો પાંચાળ દેશ’ પણ કહે છે. શ્રી કનકાઇ માતાજી મંદિર : ગીર આ પંથકનું નામ પાંચાળ શાથી પડયું હશે એનું અનુમાન કરતાં માયાશંકર પંડયા નોંધે છે કે આ ભૂમિનું નામ કણ્વઋષિનાં વખતમાં પાંચાળ બોલાતું હતું તેમ જણાય છે. ‘થાનમહાત્મ્ય’ના બારમા અધ્યાયમાં આપેલ હકીકત મુજબ રામચંદ્રજીએ ગુરુ વશિષ્ટને પૂછ્યું, ‘હે મુનિવર! મેં રાવણાદિક રાક્ષસોને માર્યા એ વખતે અગસ્ત્ય ઋષિએ કહ્યું કે રાવણ તો વિપ્ર બ્રાહ્મણ હતો, એટલે તમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પાપના નિવારણ અર્થે દેવભૂમિ પાંચાળમાં જાઓ. ત્યાં કણ્વ, ગાલવ, ઓતિથ્ય, અંગીરા અને ભ્રેસપતિ આદિ પાંચ ઋષિઓના તપથી પાવન થયેલી ભૂમિ છે. પાંચ ઋષિઓના વસવાટ પરથી આ પ્રદેશ પાંચાળ દેશન...