Skip to main content

અક્ષૌહિણી સેના



પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે.

મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો.

મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી 

ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી 

આમ્ર આય્લીજ સંખ્યામાં હાથીઓ હતાં 

આ સંખ્યાથી તો એખ્યલ આવુજ ગયો હશે ને કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ 

કેટલું ભયંકર અને વિનાશકારી હતું !

મહાભારત મુજબ, 

કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો 

આ પૈકી, ૧૧ અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી 

જ્યારે ૭ અક્ષૌહિણી સેના પંડવોની તરફેણમાં લડી હતી 

અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને અને ઘોડા હોય છે 

આના સંબંધમાં મહાભારતના પર્વસંગ્રાહના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે 

એ માહિતી આજે હું તમને આપવાં માંગુ છું  

અક્ષૌહિણી સેના 

" અક્ષૌહિણી હિ સેના સા તદા યૌધિષ્ઠીરં બલમ ।

 પ્રવિશ્યાન્તદર્ઘે રાજન્સાગરં કુનદી યથા ॥ 

વિભાગ 

કોઇપણ અક્ષૌહિણી સેના

ગજ (હાથી સવાર)

 રથ (રથી)

ઘોડા (ઘોડેસવાર 

સૈનિક (પાયદળ )

તેના દરેક વિભાગના સંખ્યાનાં અંકોનો કુલ સરવાળો ૧૮ થાય છે 

એક ઘોડા પર એક સવાર બેઠેલો હોય છે 

 હાથીઓ પર ઓછામાં ઓછા બે વ્યક્તિ બેઠેલાં હોવા જોઈએ,

એક મહાવત અને બીજો લડાયક યોદ્ધો 

એ જ રીતે રથમાં બે માણસો સવાર હોવાં જોઈએ 

અને એ રથને ચાર ઘોડા રહ્યાં હશે !!!!

સેનાના ભાગ 

૧ અક્ષૌહિણી સેના બે ભાગમાં વહેંચાયેલી હતી  

પત્તિ = ૧ ગજ + ૧ રથ + ૩ ઘોડા + ૫ પાયદળ 

સેનામુખ = ( ૩ x પત્તિ) ૩ ગજ + ૩ રથ + ૯ ઘોડા + ૧૫ પાયદળ 

ગુલમ = ( ૩ x સેનામુખ) ૯ ગજ + ૯ રથ + ૨૭ ઘોડાઓ + ૪૫ પાયદળ 

ગણ = ( ૩ x ગુલમ ) ૨૭ ગજ +૨૭ રથ + ૮૧ ઘોડાઓ + ૧૩૫ પાયદળ 

વાહિની = ( ૩ x ગણ) ૮૧ ગજ + ૮૧ રથ + ૨૪૩ ઘોડાઓ + ૪૦૫ પાયદળ 

પૂતના = ( ૩ x વાહિની ) ૨૪૩ ગજ +૨૪૩ રથ + ૭૨૯ ઘોડાઓ + ૧૨૧૫ પાયદળ 

ચમૂ = ( ૩ x પૂતના ) ૭૨૯ ગજ + ૭૨૯ રથ + ૨૧૮૭ ઘોડાઓ + ૩૬૪૫ પાયદળ 

અનીકિની = ( ૩ x ચમૂ) ૨૧૮૭ ગજ + ૨૧૮૭ રથ + ૬૫૬૧ ઘોડાઓ +૧૦૯૩૫ પાયદળ 

અક્ષૌહિણી = ( ૩ x અનીકિની) ૨૧૮૭૦ ગજ + ૨૧૮૭૦ રથ + ૬૫૬૧૦ ઘોડાઓ + ૧૦૯૩૫૦ પાયદળ 

૧ અક્ષૌહિણી સેના 

આ પ્રકારે એક અક્ષૌહિણીસેનામાં હાથી,રથ,ઘોડેસવારો, તથા સિપાહીઓ ની સેના નીચે પ્રમાણે હોતી હતી 

ગજ = ૨૧૮૭૦ 

રથ = ૨૧૮૭૦ 

ઘોડેસવાર = ૬૫૬૧૦ 

પાયદળ = ૧૦૯૩૫૦ 

આમાં ચારેય અંગોમાં ૨૧૮૭૦૦ સૈનિક બરાબર બરાબર સંખ્યામાં વહેંચાયેલા હતાં 

પ્રત્યેક અંગનો એક પ્રમુખ પણ હોતો હતો !!!!

પત્તિ, સેનામુખ, ગુલ્મ તથા ગણના નાયક અધિરથી હોતાં હતાં 

વાહિની,પૂતના, ચમૂ, અને અનીકિનીનાં નાયકો રથી હોતાં હતાં 

એક અક્ષૌહિણી સેનાનો નાયક અતિરથી હોતો હતો 

એકથી વધારે અક્ષૌહિણીસેનાનો નાયક સામાન્યત: મહારથી હોતો હતો 

પાંડવોની સેના  

પાંડવો પાસે ૭ અક્ષૌહિણી સેના હતી 

૧૫૩૦૯૦ રથ 

૧૫૩૦૯૦ ગજ 

૪૫૯૨૭૦ અશ્વ 

૭૬૫૨૭૦ પાયદળ 

કૌરવોની સેના 

કૌરવોની પાસે ૧૧ અક્ષૌહિણી સેના હતી 

૨૪૦૫૭૦ રથ 

૨૪૦૫૭૦ ગજ 

૭૨૧૭૧૦ આશ્વ  

૧૨૦૨૮૫૦ પાયદળ 

પ્રાચીનકાળની ચતુરંગીણી સેના  

પ્રાચીન ભારતમાં સેનાના મુખ્ય ચાર અંગો હોતાં હતાં 

હાથી, ઘોડા, રથ, અને પાયદળ 

જે સેનામાં આ ચાર અંગો હોય એને ચતુરંગીણી સેના કહેવામાં આવતી હતી 

મહાભારતના આદિપર્વ અને સભાપર્વ અનુસાર  

અક્ષૌહિણી સેનામાં કેટલાં પાયદળ, ઘોડા, રથ, અને હાથી હોય છે ?

એનું અમને યથાર્થ વર્ણન સંભળાવો 

કારણકે તમને તો એનું પુરતું જ્ઞાન છે 

ઉપશ્રવાજીએ કહ્યું 

એક રથ , એક હાથી , પાંચ પાયદળ અને ૩ ઘોડા 

બસ આને જ સેનાનાં મર્મજ્ઞ વિદ્વાનોએ પત્તિ કહ્યું છે 

આ પત્તિની ત્રણ ગણી સંખ્યાને વિદ્વાનો સેનામુખ કહે છે 

ત્રણ સેનામુખોને એક ગુલ્મ કહેવામાં આવે છે !!!!

 ત્રણ ગુલ્મનો એક ગણ હોય છે 

ત્રણ ગણની એક વાહિની હોય છે 

અને 

ત્રણ વાહિનીઓને સેનાનું રહસ્ય જાણવાંવાળાં વિદ્વાનોને પૂતન કહેવામાં આવે છે 

ત્રણ પૂતનાની એક ચમૂ 

ત્રણ ચમૂની એક અનીકિની 

અને 

દસ અનીકિનીની એક અક્ષૌહિણી બને છે 

આ વિદ્વાનોનું કથન છે !

શ્રેષ્ઠ બ્રાહ્મણો ગાણિતિક તત્વચિંતકોએ 

 એક અક્ષૌહિણી સેનામાં રથોની સંખ્યા 

એકવીસ હજાર આઠ સો સિત્તેર (૨૧૮૭૦ ) દર્શાવવામાં આવી છે . 

હાથીઓની સંખ્યા આ સમાન જ હોવી જોઈએ

નિષ્પાપ બ્રાહ્મણો! અક્ષૌહિણીમાં ચાલતા માનવોની સંખ્યાને એક લાખ નવ હજાર ત્રણસો પચાસ (૧૦૯૩૫૦) હોવી જોઈએ 

એવાં મતના છે  

એક અક્ષૌહિણી સેનામાં ઘોડાની ચોક્કસ સંખ્યાપાંસઠ હજાર છસોને દસ (૬૫૫૧૦) ગણવામાં આવી છે 

તપોધનો સંખ્યાના તત્વ જાણવાંવાળાં વિદ્વાનો આને જ અક્ષૌહિણી કહે છે જે વિસ્તાર પૂર્વક બતાવ્યું છે 

શ્રેષ્ઠ બ્રાહ્મણો આ ગણતરી મુજબ, કૌરવો-પાંડવોની એમ બંને સેનાઓની સંખ્યાકુલ મળીને અઢાર અક્ષૌહિણી હતી.

અદ્ભુત કર્મ કરવાંવાળાઓ કાલની પ્રેરણાથી સમન્તપશ્ચક ક્ષેત્રમાં 

કૌરાવીને નિમિત્ત બનાવોને આટલી મોટીસેનાઓ એકત્ર થઇ 

અને નાશ પામી ગઈ !

અલબેરુનીના અનુસાર  

અલબેરુનીએ અક્ષૌહિણીની પરિભાષા સંબંધી વ્યાખ્યા આ પ્રકારે આપી છે  

૧ અક્ષૌહિણીમાં ૧૦ અંતકિનીઓ હોય છે 

૧ અંતકિનીમાં ૩ ચમૂ હોય છે 

૧ ચમૂમાં ૩ પૂતના હોય છે 

૧ પુતાનામાં ૩ વાહિનીઓ હોય છે 

૧ વાહિનીમાં માં ૩ ગણ હોય છે 

૧ ગણમાં માં ૩ ગુલ્મ હોય છે 

૧ ગુલ્મમાં માં ૩ સેનામુખ હોય છે 

૧ સેનામુખમાં ૩ પંક્તિ હોય છે 

૧ પંક્તિમાં માં ૧ રથ હોય છે 

શતરંજના હાથીને 'રુખ' કહેવામાં આવે છે, 

જ્યારે યુનાની એને યુદ્ધ રથ'કહે છે.

એનો આવિષ્કાર એથેન્સમાં "મનકાલુસ"(માર્તિલોસ) એ કર્યો હતો 

અને એથેન્સવાસીઓનું એવું કહેવું છે કે યુદ્ધના રથ પર સવારી કરનાર તેઓ જ સૌ પ્રથમ હતા.

પરંતુ તે સમય પહેલાં રનો આવિષ્કાર એફ્રોડિસિયાસ (એવમેવ ) હિન્દુએ કરી લીધી હતી 

મહાપ્રલય પછી લગભગ ૯૦૦ વર્ષ પછી,મિસ્રપર એનું રાજ હતું 

એ રથોને બે ઘોડા ખેંચતા હતાં !

આ રથમાં એક હાથી, ત્રણ સવારો અને પાંચ પ્યાદાઓનો સમાવેશથતો હતો 

યુદ્ધની તૈયારી , તંબુ તાણવા , તંબુ ઉખાડવા સિવાય ઉપર્યુક્ત એ બધાની જ જરૂર પડતી હયી 

૧ અક્ષૌહિણીમાં ૨૧૮૭૦ રથ 

૨૧૮૭૦ હાથી 

૬૫,૬૧૦ સવાર 

અને 

૧૦૯,૩૫૦ પાયદળ હતાં !

 દરેક રથમાં છાર ઘીડાઅને અનો સારથી બેસતાં હતાં 

એ સારથી પણ બાણોથી સુસજ્જિત રહેતો હતો 

 જે પાછળથી સારથીની રક્ષા કરતો હોય છે 

એક ગાડીવાન પણ સાથે જ રહેતો હોય છે !

દરેક હાથી પર રનો મહાવત બેઠો હોય છે 

અને એનો પાછળ એનો સહાયક જે હાથી પર એનો અંકુશ મેળવતો હોય છે !

હાથી પરનું સિંહાસન ધનુષ બાણતો સજાવાયેલું હોય છે 

અને એની પાછળ એના૨ હાથી રહેતાં હોય છે 

જે ભાલા ફેંકતા હોય છે !

જે યુદ્ધ સમયે એની આગળ ચાલતાં હોય છે !

તદનુસાર જે લોકો રથો અને હાથીઓ પર સવાર હોય છે 

એમની સંખ્યા ૨૮૪,૩૨૩ હોય છે (એવમેવનાં જણાવ્યા મુજબ)

જે લોકો ઘોડા પર સવાર હોય છે એમની સંખ્યા ૮૭,૪૮૦ હોય છે  

૧ અક્ષૌહિણીમાં હાથીઓની સંખ્યા ૨૧,૮૭૦ ગોય છે 

રથોની સંખ્યા ૧૫૩,૦૯૦ 

અને 

મનુષ્યોની સંખ્યા ૪૫૯,૨૮૩ હોય છે 

૧ અક્ષૌહિણી સેના માં સમસ્ત જીવધારકો 

હાથીઓ,ઘોડાં અને મનુષ્યોની કુલ સંખ્યા ૬૩૪, ૨૪૩ હોય છે 

૧૮ અક્ષૌહિણી સેના માં આજ સંખ્યા ૧૧,૪૧૬,૩૭૪ થઇ જાય છે !

અર્થાત 

૩૯૩,૬૬૦ હાથીઓ 

૨,૭૫૫,૬૨૦ ઘોડા 

અને 

૮,૨૬૭,૦૯૪ મનુષ્ય !

પાંચાળ પ્રદેશ

Comments

Popular posts from this blog

The Promotion and Regulation of Online Gaming Bill, 2025 passed by the Parliament.

 The Promotion and Regulation of Online Gaming Bill, 2025 passed by the Parliament.  #OnlineGamingBill2025 The Bill takes a balanced approach – promoting what’s good, prohibiting what’s harmful for middle-class and youth.  1/ 🎮Online gaming is an important sector of Digital Bharat. Three segments of online games: 1️⃣e-Sports - Training-based, often played between teams 2️⃣Online Social Games - Fun, educational, community-based 3️⃣Online Money Games - involve financial stakes, addictive, and harmful 2/ e-Sports → PROMOTED Just like cricket or football, e-Sports require strategy, reflexes & teamwork. 👉 Bill gives legal recognition to e-Sports. 👉 Government will launch schemes & programs to promote them. 3/ Online Social Games → PROMOTED Think Angry Birds, card games, casual brain games. 👉 Recognized as a safe way to interact & learn. 👉 Government to support game makers & creators – part of India’s creator economy & software growth. 4/ Online Money G...

દેશના 12 જ્યોતિર્લિંગમાં સામેલ સોમનાથ મંદિર

  ગુજરાતના કાઠીયાવાડમાં આવેલું સોમનાથ મંદિર ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. દેશના 12 જ્યોતિર્લિંગમાં સામેલ સોમનાથ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ જોવા મળે છે. આ મંદિર ગુજરાતને પર્યટનના નકશામાં અવ્વલ બનાવવા માટે પણ જાણીતું છે. રાજ્યની અર્થ વ્યવસ્થાને પણ મજબૂતી આપવામાં સોમનાથ મંદિરનો મહત્વનો ફાળો છે. દર વર્ષે સામાન્ય માનવીથી લઇને સેલિબ્રિટી સુધીના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઇના કહેવા પ્રમાણે સંદિગ્ધ આતંકવાદી ડેવિડ હેડલી અને તહવ્વુર રાણાની મદદથી લશ્કરે તોઇબાએ આ મંદિર પર હુમલો કરવાની યોજના પણ બનાવી હતી. ઇતિહાસ સાક્ષી છે કે સોમનાથ મંદિરને વર્ષ 1024માં મહમુદ ગઝનવીએ તોડી પાડ્યું હતું. ગઝનવીએ શિવલીંગને નુકસાન પહોંચાડી મંદિરને ભેટ અપાયેલા સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. ગઝનવીએ શિવલીંગને તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ શિવલીંગ ન તૂટતા તેણે મંદિર ફરતે આગ લગાવી દીધી હતી. ગઝનવીના આક્રમણ બાદ સોમનાથ મંદિર એક ખંડેર જેવું બની ગયું હતું. આ ઘટના પછી રાજા ભીમદેવ અને વર્ષ 1093માં સિદ્ધરાજ જયસિંહે આ મંદિરના જીર્ણોદ્ધારમાં મહત્વની...

SP, SSP, IG અને DIGમાં કોણ હોય છે સીનિયર

 DGP (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) પોલીસ વિભાગમાં સૌથી મોટું પદ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસનું હોય છે. આ IPS રેન્કના અધિકારી હોય છે, જે UPSCની સિવિલ સર્વિસેઝની પરીક્ષા પાસ કર્યા પછી બને છે. સૌથી પહેલા તેમને ASPના પદ પર તૈનાત કરવામાં આવે છે. ત્યાર પછી પ્રમોશન આપી SP બની જાય છે. પછી SSP પદ માટે પ્રમોશન મળે છે. SSP પદ પછી DIGP પદ માટે નિયુક્ત થાય છે. DIGP પદ પછી IGP પદ માટે પ્રમોશન પ્રાપ્ત થાય છે. IGP પદ પછી તમને ASSITANT DIRECTOR GENERAL OF POLICE (ADGP)ના પદ પર નિયુક્તિ મળે છે. ત્યાર પછી DGP પદ માટે પ્રમોશન આપવામાં આવે છે. ત્યાર પછી એની ઉપર સમગ્ર પ્રદેશના કાનૂન વ્યવસ્થાની જવાબદારી હોય છે. આઇજી (IG) પોલીસ વિભાગમાં DGP પછી આઇજી(એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ)નું પદ આવે છે. UPSCની સિવિલ સર્વિસેઝ પરીક્ષા પાસ કરી બને છે. ઘણા વર્ષો સુધી SPના પદ પર કામ કર્યા પછી એમને પ્રમોશન આપી આઇજી બનાવી દેવામાં આવે છે. આ ડીજીપીને રિપોર્ટ કરે છે. એની અંડર DIG કામ કરે છે. DIG (પોલીસ મહાનિરીક્ષક) DIGનું ફૂલ ફોર્મ Deputy Inspector General of Police થાય છે. આ પદ પર કામ કરવા વાળા પોલીસ અધિકારીના ખભા 3 સ્ટાર હ...

क्या घर में महाभारत रखने से लड़ाई होती है?

  बड़े-बुजुर्गों से सुनते आए हैं कि महाभारत को घर में नहीं रखना चाहिए और ना ही इसका घर में पाठ करना चाहिए क्योंकि इससे घर में लड़ाई-झगड़े होते हैं। क्या यह धारणा सही है या नहीं? आओ जानते हैं इस संबंध में खास बात। 1. चार वेदों के बाद महाभारत को पांचवां वेद माना गया है। अर्थात इसे वेद के समान दर्जा प्राप्त है। जब वेद रखे जा सकते हैं तो इसे भी रखा जा सकता है क्योंकि वेद में भी महाभारत के युद्ध के समान ही दशराज्ञ और इंद्र-वृत्तासुर का वर्णन मिलता है। दशराज्ञ या दसराजा के युद्ध में भी आपसी कुल की ही लड़ाई का वर्णन मिलता है।   2. कई घरों में दुर्गा सप्तशती, रामायण, पुराण या अन्य ग्रंथ मिलते हैं। सभी में ही युद्ध का वर्णन मिलता है तो यह समझना की युद्ध का वर्णन होने के कारण हम इसे घर में नहीं रखें तो यह उचित नहीं।    3. कोई यह मानता है कि इसे घर में रखने से रिश्तों में घटास आती है तो रामायण में भी रिश्तों को लेकर बहुत कुछ है। आप यह सोच सकते हैं कि इससे आपका दाम्पत्य जीवन खराब हो सकता है और आपको भी वन में रहना पड़ सकता है। घर में ऐसे कई उपन्यास भी होंगे जिसमें रिश्तों...

जिस बुजुर्ग को मामूली समझकर टिकट फाड़़ दी गई. उसी ने एक कॉल मेंपूरी एयरलाइंस बंद करवा दी ।

 सर्दियों की सुबह थी। दिल्ली एयरपोर्ट की भीड़ अपने चरम पर थी। बिजनेस ट्रैवलर्स लैपटॉप लेकर भाग रहे थे। परिवार छुट्टियों पर जाने को तैयार थे और हर तरफ चकाचौंध थी। इसी भीड़ में एक बुजुर्ग व्यक्ति धीरे-धीरे चलते हुए एयरलाइंस के काउंटर तक पहुंचे। उनका पहनावा सादा था। सफेद कुर्ता पाजामा, ऊपर एक पुराना भूरे रंग का स्वेटर, और पैरों में फटी सी चप्पल। हाथ में एक प्लास्टिक कवर में रखी हुई प्रिंटेड टिकट थी। शायद कहीं से किसी ने निकाल कर दी हो। उनके चेहरे पर शांति थी। लेकिन आंखों में एक थकान भी जैसे कोई लंबा सफर तय करके आया हो। और अब केवल कंफर्म सीट का आश्वासन चाहिए। उन्होंने काउंटर पर खड़ी लड़की से बड़े विनम्र स्वर में पूछा। बिटिया यह मेरी टिकट है। सीट कंफर्म है क्या? मुझे जयपुर जाना है। लड़की ने एक नजर उन्हें ऊपर से नीचे तक देखा। फिर मुंह बनाया और बोली, "अंकल, यह रेलवे स्टेशन नहीं है। यहां बोर्डिंग ऐसे नहीं मिलती। पहले ऑनलाइन चेक इन करना पड़ता है। बुजुर्ग थोड़ा घबरा गए। मुझे नहीं आता बेटा। यह सब बस आप एक बार देख लो। प्लीज। मेरी बहू अस्पताल में है। पास खड़ा एक और कर्मचारी हंसते हुए बोला। अरे...

सहजन (ड्रमस्ट‍िक) का इस्तेमाल कई तरह की बीमारियों के इलाज में किया जाता है. सर्दी-खांसी, गले की खराश और छाती में बलगम जम जाने पर सहजन का इस्तेमाल करना बहुत फायदेमंद होता है.

सहजन (ड्रमस्ट‍िक) का इस्तेमाल कई तरह की बीमारियों के इलाज में किया जाता है. सर्दी-खांसी, गले की खराश और छाती में बलगम जम जाने पर सहजन का इस्तेमाल करना बहुत फायदेमंद होता है. आप ...

ईस्वी (AD) और ईसा पूर्व (BC) में क्या अंतर होता है?

 AD का मतलब ईसा मसीह के जन्म के बाद की तारीख से है जबकि BC का मतलब ईसा मसीह के जन्म के पहले से है. AD का फुल फॉर्म Anno Domini होता है जबकि BC का फुल फॉर्म Before Christ होता है. जहाँ पर AD लिखा होता है उसका मतलब “ईसा के जन्म के वर्ष” से होता है.  वर्तमान में वर्ष की गणना ईसाई धर्म के प्रवर्तक ईसा-मसीह के जन्म की तिथि से की जाती है. यदि कोई घटना वर्ष 2017 में घटती है तो इसका मतलब है कि यह घटना ईसा मसीह के जन्म के 2017 वर्ष बाद घटी है. ईसा मसीह के जन्म के पूर्व की सभी तिथियाँ ई. पू. (ईसा से पहले) के रूप में जानी जाती हैं. ई. पू. को अंग्रेजी में Before Christ या B.C. या BCE कहा जाता है. ईस्वी (AD) का क्या अर्थ होता है? (Meaning of AD) कभी कभी तिथियों के पहले AD (हिंदी में ई.) लिखा मिलता है. AD में “एनो डोमिनि” (Anno Domini) जो कि दो लैटिन शब्दों से मिलकर बना है. जहाँ पर AD लिखा होता है उसका मतलब “ईसा के जन्म के वर्ष” से होता है. A.D. का अर्थ लैटिन भाषा में अर्थ "हमारा ईश्वर का वर्ष" होता है. इसका उपयोग जूलियन और ग्रेगेरीयन कैलेंडर में वर्ष को संख्यात्मक रूप से दर्शाने क...

School admission press release : સૈનિક સ્કુલ બાલાચડી ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ સમાચાર છે મહત્વના

સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર ખાતે વર્ષ ૨૦૧૮-૧૯માં ધોરણ ૬ તથા ૯ માં ફક્ત છોકરાઓના પ્રવેશ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે.પ્રવેશ માટેના ઓનલાઇન અરજી પત્રક ફોર્મનુ વેચા...

Gujarat Rojgar Samachar 19 May 2021

  Personality : मिसाइल मैन डॉ. अब्दुल कलाम

प्रसिद्ध कामाख्या मंदिर

 असम का कामाख्या मंदिर सदियों से पूज्नीय रहा है। आज भी यहां दुनिया भर से रोज़ाना हज़ारों की संख्या में श्रद्धालु आते हैं। गुवाहाटी शहर की निलांचल पहाड़ियों पर स्थित ये मंदिर भारत में 51 शक्ति पीठों के सबसे पुराने मंदिरों में से एक है। कामाख्या देवी को समर्पित ये मंदिर शक्ति और तंत्र पूजा का एक महत्वपूर्ण केंद्र रहा है। लेकिन क्या आपको पता है कि ये मंदिर क्यों अनोखा है? इस मंदिर में न तो कोई मूर्ति है और न ही किसी देवी की आकृति है, यहां बस पत्थर में तराशा हुआ योनि का एक प्रतिरूप है जिसकी श्रद्धालु पूजा करते हैं। असम के प्रारंभिक इतिहास में कामाख्या देवी नाम प्रधान नामों से से एक है। कामाख्या कामरुप अथवा प्राचीन असम की अधिष्ठातृ देवी थी। इस वजह से इसे कामरुप-कामाख्या भी कहा जाता है। माना जाता है कि कामाख्या इस प्रांत के आदिवासियों की माता देवी हुआ करती थीं। माता देवी की पूजा करने वाले संप्रदाय का संबंध खासी और गारो जैसी मातृस्वामिक जानजातियों से है जो नीलांचल पहाड़ियों में रहती थीं। कुछ प्राचीन हिंदू ग्रंथों के अनुसार, कामाख्या काली का रुप है। अन्य ग्रंथों में कामाख्या को शिव की पत्न...