Skip to main content

અક્ષૌહિણી સેના



પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે.

મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો.

મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી 

ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી 

આમ્ર આય્લીજ સંખ્યામાં હાથીઓ હતાં 

આ સંખ્યાથી તો એખ્યલ આવુજ ગયો હશે ને કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ 

કેટલું ભયંકર અને વિનાશકારી હતું !

મહાભારત મુજબ, 

કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો 

આ પૈકી, ૧૧ અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી 

જ્યારે ૭ અક્ષૌહિણી સેના પંડવોની તરફેણમાં લડી હતી 

અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને અને ઘોડા હોય છે 

આના સંબંધમાં મહાભારતના પર્વસંગ્રાહના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે 

એ માહિતી આજે હું તમને આપવાં માંગુ છું  

અક્ષૌહિણી સેના 

" અક્ષૌહિણી હિ સેના સા તદા યૌધિષ્ઠીરં બલમ ।

 પ્રવિશ્યાન્તદર્ઘે રાજન્સાગરં કુનદી યથા ॥ 

વિભાગ 

કોઇપણ અક્ષૌહિણી સેના

ગજ (હાથી સવાર)

 રથ (રથી)

ઘોડા (ઘોડેસવાર 

સૈનિક (પાયદળ )

તેના દરેક વિભાગના સંખ્યાનાં અંકોનો કુલ સરવાળો ૧૮ થાય છે 

એક ઘોડા પર એક સવાર બેઠેલો હોય છે 

 હાથીઓ પર ઓછામાં ઓછા બે વ્યક્તિ બેઠેલાં હોવા જોઈએ,

એક મહાવત અને બીજો લડાયક યોદ્ધો 

એ જ રીતે રથમાં બે માણસો સવાર હોવાં જોઈએ 

અને એ રથને ચાર ઘોડા રહ્યાં હશે !!!!

સેનાના ભાગ 

૧ અક્ષૌહિણી સેના બે ભાગમાં વહેંચાયેલી હતી  

પત્તિ = ૧ ગજ + ૧ રથ + ૩ ઘોડા + ૫ પાયદળ 

સેનામુખ = ( ૩ x પત્તિ) ૩ ગજ + ૩ રથ + ૯ ઘોડા + ૧૫ પાયદળ 

ગુલમ = ( ૩ x સેનામુખ) ૯ ગજ + ૯ રથ + ૨૭ ઘોડાઓ + ૪૫ પાયદળ 

ગણ = ( ૩ x ગુલમ ) ૨૭ ગજ +૨૭ રથ + ૮૧ ઘોડાઓ + ૧૩૫ પાયદળ 

વાહિની = ( ૩ x ગણ) ૮૧ ગજ + ૮૧ રથ + ૨૪૩ ઘોડાઓ + ૪૦૫ પાયદળ 

પૂતના = ( ૩ x વાહિની ) ૨૪૩ ગજ +૨૪૩ રથ + ૭૨૯ ઘોડાઓ + ૧૨૧૫ પાયદળ 

ચમૂ = ( ૩ x પૂતના ) ૭૨૯ ગજ + ૭૨૯ રથ + ૨૧૮૭ ઘોડાઓ + ૩૬૪૫ પાયદળ 

અનીકિની = ( ૩ x ચમૂ) ૨૧૮૭ ગજ + ૨૧૮૭ રથ + ૬૫૬૧ ઘોડાઓ +૧૦૯૩૫ પાયદળ 

અક્ષૌહિણી = ( ૩ x અનીકિની) ૨૧૮૭૦ ગજ + ૨૧૮૭૦ રથ + ૬૫૬૧૦ ઘોડાઓ + ૧૦૯૩૫૦ પાયદળ 

૧ અક્ષૌહિણી સેના 

આ પ્રકારે એક અક્ષૌહિણીસેનામાં હાથી,રથ,ઘોડેસવારો, તથા સિપાહીઓ ની સેના નીચે પ્રમાણે હોતી હતી 

ગજ = ૨૧૮૭૦ 

રથ = ૨૧૮૭૦ 

ઘોડેસવાર = ૬૫૬૧૦ 

પાયદળ = ૧૦૯૩૫૦ 

આમાં ચારેય અંગોમાં ૨૧૮૭૦૦ સૈનિક બરાબર બરાબર સંખ્યામાં વહેંચાયેલા હતાં 

પ્રત્યેક અંગનો એક પ્રમુખ પણ હોતો હતો !!!!

પત્તિ, સેનામુખ, ગુલ્મ તથા ગણના નાયક અધિરથી હોતાં હતાં 

વાહિની,પૂતના, ચમૂ, અને અનીકિનીનાં નાયકો રથી હોતાં હતાં 

એક અક્ષૌહિણી સેનાનો નાયક અતિરથી હોતો હતો 

એકથી વધારે અક્ષૌહિણીસેનાનો નાયક સામાન્યત: મહારથી હોતો હતો 

પાંડવોની સેના  

પાંડવો પાસે ૭ અક્ષૌહિણી સેના હતી 

૧૫૩૦૯૦ રથ 

૧૫૩૦૯૦ ગજ 

૪૫૯૨૭૦ અશ્વ 

૭૬૫૨૭૦ પાયદળ 

કૌરવોની સેના 

કૌરવોની પાસે ૧૧ અક્ષૌહિણી સેના હતી 

૨૪૦૫૭૦ રથ 

૨૪૦૫૭૦ ગજ 

૭૨૧૭૧૦ આશ્વ  

૧૨૦૨૮૫૦ પાયદળ 

પ્રાચીનકાળની ચતુરંગીણી સેના  

પ્રાચીન ભારતમાં સેનાના મુખ્ય ચાર અંગો હોતાં હતાં 

હાથી, ઘોડા, રથ, અને પાયદળ 

જે સેનામાં આ ચાર અંગો હોય એને ચતુરંગીણી સેના કહેવામાં આવતી હતી 

મહાભારતના આદિપર્વ અને સભાપર્વ અનુસાર  

અક્ષૌહિણી સેનામાં કેટલાં પાયદળ, ઘોડા, રથ, અને હાથી હોય છે ?

એનું અમને યથાર્થ વર્ણન સંભળાવો 

કારણકે તમને તો એનું પુરતું જ્ઞાન છે 

ઉપશ્રવાજીએ કહ્યું 

એક રથ , એક હાથી , પાંચ પાયદળ અને ૩ ઘોડા 

બસ આને જ સેનાનાં મર્મજ્ઞ વિદ્વાનોએ પત્તિ કહ્યું છે 

આ પત્તિની ત્રણ ગણી સંખ્યાને વિદ્વાનો સેનામુખ કહે છે 

ત્રણ સેનામુખોને એક ગુલ્મ કહેવામાં આવે છે !!!!

 ત્રણ ગુલ્મનો એક ગણ હોય છે 

ત્રણ ગણની એક વાહિની હોય છે 

અને 

ત્રણ વાહિનીઓને સેનાનું રહસ્ય જાણવાંવાળાં વિદ્વાનોને પૂતન કહેવામાં આવે છે 

ત્રણ પૂતનાની એક ચમૂ 

ત્રણ ચમૂની એક અનીકિની 

અને 

દસ અનીકિનીની એક અક્ષૌહિણી બને છે 

આ વિદ્વાનોનું કથન છે !

શ્રેષ્ઠ બ્રાહ્મણો ગાણિતિક તત્વચિંતકોએ 

 એક અક્ષૌહિણી સેનામાં રથોની સંખ્યા 

એકવીસ હજાર આઠ સો સિત્તેર (૨૧૮૭૦ ) દર્શાવવામાં આવી છે . 

હાથીઓની સંખ્યા આ સમાન જ હોવી જોઈએ

નિષ્પાપ બ્રાહ્મણો! અક્ષૌહિણીમાં ચાલતા માનવોની સંખ્યાને એક લાખ નવ હજાર ત્રણસો પચાસ (૧૦૯૩૫૦) હોવી જોઈએ 

એવાં મતના છે  

એક અક્ષૌહિણી સેનામાં ઘોડાની ચોક્કસ સંખ્યાપાંસઠ હજાર છસોને દસ (૬૫૫૧૦) ગણવામાં આવી છે 

તપોધનો સંખ્યાના તત્વ જાણવાંવાળાં વિદ્વાનો આને જ અક્ષૌહિણી કહે છે જે વિસ્તાર પૂર્વક બતાવ્યું છે 

શ્રેષ્ઠ બ્રાહ્મણો આ ગણતરી મુજબ, કૌરવો-પાંડવોની એમ બંને સેનાઓની સંખ્યાકુલ મળીને અઢાર અક્ષૌહિણી હતી.

અદ્ભુત કર્મ કરવાંવાળાઓ કાલની પ્રેરણાથી સમન્તપશ્ચક ક્ષેત્રમાં 

કૌરાવીને નિમિત્ત બનાવોને આટલી મોટીસેનાઓ એકત્ર થઇ 

અને નાશ પામી ગઈ !

અલબેરુનીના અનુસાર  

અલબેરુનીએ અક્ષૌહિણીની પરિભાષા સંબંધી વ્યાખ્યા આ પ્રકારે આપી છે  

૧ અક્ષૌહિણીમાં ૧૦ અંતકિનીઓ હોય છે 

૧ અંતકિનીમાં ૩ ચમૂ હોય છે 

૧ ચમૂમાં ૩ પૂતના હોય છે 

૧ પુતાનામાં ૩ વાહિનીઓ હોય છે 

૧ વાહિનીમાં માં ૩ ગણ હોય છે 

૧ ગણમાં માં ૩ ગુલ્મ હોય છે 

૧ ગુલ્મમાં માં ૩ સેનામુખ હોય છે 

૧ સેનામુખમાં ૩ પંક્તિ હોય છે 

૧ પંક્તિમાં માં ૧ રથ હોય છે 

શતરંજના હાથીને 'રુખ' કહેવામાં આવે છે, 

જ્યારે યુનાની એને યુદ્ધ રથ'કહે છે.

એનો આવિષ્કાર એથેન્સમાં "મનકાલુસ"(માર્તિલોસ) એ કર્યો હતો 

અને એથેન્સવાસીઓનું એવું કહેવું છે કે યુદ્ધના રથ પર સવારી કરનાર તેઓ જ સૌ પ્રથમ હતા.

પરંતુ તે સમય પહેલાં રનો આવિષ્કાર એફ્રોડિસિયાસ (એવમેવ ) હિન્દુએ કરી લીધી હતી 

મહાપ્રલય પછી લગભગ ૯૦૦ વર્ષ પછી,મિસ્રપર એનું રાજ હતું 

એ રથોને બે ઘોડા ખેંચતા હતાં !

આ રથમાં એક હાથી, ત્રણ સવારો અને પાંચ પ્યાદાઓનો સમાવેશથતો હતો 

યુદ્ધની તૈયારી , તંબુ તાણવા , તંબુ ઉખાડવા સિવાય ઉપર્યુક્ત એ બધાની જ જરૂર પડતી હયી 

૧ અક્ષૌહિણીમાં ૨૧૮૭૦ રથ 

૨૧૮૭૦ હાથી 

૬૫,૬૧૦ સવાર 

અને 

૧૦૯,૩૫૦ પાયદળ હતાં !

 દરેક રથમાં છાર ઘીડાઅને અનો સારથી બેસતાં હતાં 

એ સારથી પણ બાણોથી સુસજ્જિત રહેતો હતો 

 જે પાછળથી સારથીની રક્ષા કરતો હોય છે 

એક ગાડીવાન પણ સાથે જ રહેતો હોય છે !

દરેક હાથી પર રનો મહાવત બેઠો હોય છે 

અને એનો પાછળ એનો સહાયક જે હાથી પર એનો અંકુશ મેળવતો હોય છે !

હાથી પરનું સિંહાસન ધનુષ બાણતો સજાવાયેલું હોય છે 

અને એની પાછળ એના૨ હાથી રહેતાં હોય છે 

જે ભાલા ફેંકતા હોય છે !

જે યુદ્ધ સમયે એની આગળ ચાલતાં હોય છે !

તદનુસાર જે લોકો રથો અને હાથીઓ પર સવાર હોય છે 

એમની સંખ્યા ૨૮૪,૩૨૩ હોય છે (એવમેવનાં જણાવ્યા મુજબ)

જે લોકો ઘોડા પર સવાર હોય છે એમની સંખ્યા ૮૭,૪૮૦ હોય છે  

૧ અક્ષૌહિણીમાં હાથીઓની સંખ્યા ૨૧,૮૭૦ ગોય છે 

રથોની સંખ્યા ૧૫૩,૦૯૦ 

અને 

મનુષ્યોની સંખ્યા ૪૫૯,૨૮૩ હોય છે 

૧ અક્ષૌહિણી સેના માં સમસ્ત જીવધારકો 

હાથીઓ,ઘોડાં અને મનુષ્યોની કુલ સંખ્યા ૬૩૪, ૨૪૩ હોય છે 

૧૮ અક્ષૌહિણી સેના માં આજ સંખ્યા ૧૧,૪૧૬,૩૭૪ થઇ જાય છે !

અર્થાત 

૩૯૩,૬૬૦ હાથીઓ 

૨,૭૫૫,૬૨૦ ઘોડા 

અને 

૮,૨૬૭,૦૯૪ મનુષ્ય !

પાંચાળ પ્રદેશ

Comments

Popular posts from this blog

EPFO ; Employees Provident Fund Organization

 इम्प्लॉई प्रोविडेंट फंड ऑर्गेनाइजेशन (EPFO) के लाभार्थियों के लिए एक अच्छी खबर सामने आई है। EPFO ने वित्त वर्ष 2021-22 के लिए इंटरेस्ट जमा करने की प्रोसेस शुरू कर दी है। जिसके बाद अब जल्द ही EPFO के 7 करोड़ सब्सक्राइबर्स के अकाउंट में इंटरेस्ट का पैसा रिफ्लेक्ट होना शुरू हो जाएगा। इस बात की जानकारी EPFO ने हाल ही में ट्वीट कर दी है। इसी साल मार्च में EPFO ने 8.1% इंटरेस्ट रेट का ऐलान किया था, जो पिछले 40 सालों में सबसे कम ब्याज दर है। इस खबर में हम आपको बताने जा रहे हैं कि आप किस तरह अपने PF अकाउंट में आए इंटरेस्ट को चेक कर सकते हैं। वेबसाइट पर कैसे चेक करें अपना अकाउंट बैलेंस ? सब्सक्राइबर सबसे पहले EPFO की ऑफिशियल वेबसाइट epfindia.gov.in पर जाएं। अब सर्विस टैब पर जाएं। यहां आपको 'For Employees' सर्च और सिलेक्ट करना है। यहां से आप नए पेज पर पहुंच जाएंगे, जहां आपको 'Member Passbook' पर क्लिक करना होगा। और इसके बाद (UAN) और पासवर्ड एंटर करना होगा। पासबुक ओपन होने के बाद उसमें एम्प्लायर कंट्रीब्यूशन, इंडिविजुअल कंट्रीब्यूशन और इंटरेस्ट दिखेगा। इम्प्लॉई जो एक से ज्यादा कं...

મહાન હિન્દુ સંત શ્રી જલારામ બાપા વિશે જાણવા જેવો ઈતિહાસ

 જન્મ- ૪ નવેમ્બર ૧૭૯૯ અવસાન – ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧ સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું. ૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. ૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ...

केदारनाथ को क्यों कहते हैं ‘जागृत महादेव’ ?, दो मिनट की ये कहानी रौंगटे खड़े कर देगी

 केदारनाथ को क्यों कहते हैं ‘जागृत महादेव’ ?, दो मिनट की ये कहानी रौंगटे खड़े कर देगी " एक बार एक शिव-भक्त अपने गांव से केदारनाथ धाम की यात्रा पर निकला। पहले यातायात की सुविधाएँ तो थी नहीं, वह पैदल ही निकल पड़ा। रास्ते में जो भी मिलता केदारनाथ का मार्ग पूछ लेता। मन में भगवान शिव का ध्यान करता रहता। चलते चलते उसको महीनो बीत गए।* *आखिरकार एक दिन वह केदार धाम पहुच ही गया। केदारनाथ में मंदिर के द्वार 6 महीने खुलते है और 6 महीने बंद रहते है। वह उस समय पर पहुचा जब मन्दिर के द्वार बंद हो रहे थे। पंडित जी को उसने बताया वह बहुत दूर से महीनो की यात्रा करके आया है। पंडित जी से प्रार्थना की - कृपा कर के दरवाजे खोलकर प्रभु के दर्शन करवा दीजिये । लेकिन वहां का तो नियम है एक बार बंद तो बंद। नियम तो नियम होता है। वह बहुत रोया। बार-बार भगवन शिव को याद किया कि प्रभु बस एक बार दर्शन करा दो। वह प्रार्थना कर रहा था सभी से, लेकिन किसी ने भी नही सुनी। पंडित जी बोले अब यहाँ 6 महीने बाद आना, 6 महीने बाद यहा के दरवाजे खुलेंगे। यहाँ 6 महीने बर्फ और ढंड पड़ती है। और सभी जन वहा से चले गये। वह वही पर रोता रहा। र...

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો LIVE

  યોગી અદિત્યનાથ વહેલી સવારે પહોંચ્યા મંદિર ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો, UP ના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ વહેલી સવારે મંદિર પહોંચ્યા નેતાઓ ભગવાનના શરણે  ઉત્તરપ્રદેશમાં મતગણતરી અગાઉ ભાજપ નેતા રાજેશ્વર સિંઘ ચંદ્રિકા દેવી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા 5 states election results Infogram

રોજગાર સમાચાર 02.03.2022

 રોજગાર સમાચાર 02.03.2022 ડાયનોસોર પાર્ક ગુજરાત

શું તમે જાણો છો કે પાળિયા મુખત્વે ૧૧ પ્રકારના હોય છે, ચાલો આજે પાળિયા ના પ્રકારો વિષે થોડું જાણીયે

 1) ખાંભી: આ પ્રકારનો પાળીયો એટલે કે કોતરકામ વગર બાંધવામાં આવેલ કોઈ મૃત વ્યક્તિનું સ્મારક જેને આપણે ખાંભી તરીકે ઓળખીયે છીએ. 2) થેસા: એક એવો પ્રકાર છે જેમાં પાળિયાની નજીકમાં નાનાં પથ્થરો ગોઠવવામાં આવે છે જેને થેસા પણ કહે છે 3) ચાગીયો: કોઈ ઘટના કે વ્યક્તિના સંભારણા તરીકે નાના મોટા પત્થરોના ઢગલા કરી ને ચાગીયો બનાવવાં આવે છે, આ પ્રકારના પાળિયા બહુ ઓછા જોવા મળે છે. 4) સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરા તરીકે ઓળખીયે છીએ અને એમની યાદમાં સુરાપુરાના પાળિયા બને છે. 5) સુરધન: કોઈ આબરૂદાર અને શૂરવીર વ્યક્તિનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે આવા અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા પાળિયા ને સુરધન ના પાળિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાંના કેટલાક પાળિયાને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ પણ કહેવામાં આવે છે. 6) યોદ્ધાઓના પાળિયા: આ પ્રકારના સ્મારકો અથવા પાળિયા ઓ સૌથી સામાન્ય અને ઠેર ઠેર જોવા મળતા હોય છે, યોધ્ધાઓના પાળિયા મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા લોક-સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે. તેઓ મર્યાદિત વિસ્તારમાં એકી સાથે મોટી ...

जब एक किसान गंदे कपड़े पहन थाने पहुंचा, पूरा थाना हुआ सस्पेंड.....

सन् 1979 की बात है। शाम 6 बजे एक किसान इटावा ज़िला के ऊसराहार थाने में मैला कुचैला कुर्ता धोती पहने पहुँचा और अपने बैलों की चोरी की रिपोर्ट लिखाने की बात की। छोटे दरोग़ा ने पुलिसिया अंदाज में 4 आड़े-टेढ़े सवाल पूछे और रिपोर्ट बिना लिखे ही किसान को चलता किया। जब वो किसान थाने से जाने लगा तो एक सिपाही पीछे से आया और बोला “बाबा थोड़ा खर्चा-पानी दे तो रिपोर्ट लिख दी जाएगी।” अंत में 35 रूपये की रिश्वत लेकर रिपोर्ट लिखना तय हुआ। रिपोर्ट लिख कर मुंशी ने किसान से पूछा “बाबा हस्ताक्षर करोगे कि अंगूठा लगाओगे?” किसान ने हस्ताक्षर करने को कहा तो मुंशी ने दफ़्ती आगे बढ़ा दी जिस पर प्राथमिकी का ड्राफ़्ट लिखा था। किसान ने पेन के साथ अंगूठे वाला पैड उठाया तो मुंशी सोच में पड़ गया। हस्ताक्षर करेगा तो अंगूठा लगाने की स्याही का पैड क्यों उठा रहा है? किसान ने हस्ताक्षर में नाम लिखा #चौधरी_चरण_सिंह और मैले कुर्ते की जेब से मुहर निकाल के कागज पर ठोंक दी, जिस पर लिखा था “प्रधानमंत्री, भारत सरकार" ये देखकर सारे थाने में हड़कंप मच गया। असल में ये मैले कुर्ते वाले बाबा किसान नेता और भारत के उस समय ...

LIC :WhatsApp પર તમે ઉઠાવી શકશો એકસાથે 11 સર્વિસનો લાભ

 LIC દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જે પોલિસીધારકોએ પોતાની પોલિસીને ઓનલાઈન રજીસ્ટર્ડ નથી કરી તેઓ વોટ્સએપ પર તેનો લાભ લીધા પહેલા પોલિસીને એલઆઈસીની ઓફિશ્યલ સાઈટ પર જઈને રજીસ્ટર કરવાની રહેશે. એક વાત જે અહીં ધ્યાનમાં રાખવાની છે એ તે છે કે એલઆઈસીની પાસે તમારા રજીસ્ટર મોબાઈલ નંબરથી જ તમને વોટ્સએપ પર મેસેજ મોકલવાનો રહેશે.  LIC વોટ્સએપ નંબર: જુઓ નંબર અને સંપૂર્ણ પ્રોસેસ  સૌથી પહેલા તમારે તમારા ફોનમાં 8976862090 મોબાઈલ નંબર સેવ કરવો પડશે, જણાવી દઈએ કે આ LICનો ઓફિશિયલ વોટ્સએપ નંબર છે. ફોનમાં નંબર સેવ કર્યા પછી તમારે વોટ્સએપ ઓપન કરવું પડશે અને પછી વોટ્સએપમાં આ નંબર સાથે ચેટ બોક્સ ઓપન કરવું પડશે. ચેટ બોક્સ ખોલ્યા પછી, તમારે તેને Hi લખીને મોકલવાનું રહેશે. જેવુ તમે Hi લખીને મોકલશો, LICનો ચેટબોટ તમને સામેથી 11 વિકલ્પો મોકલશે. તમારે ફક્ત તે ઓપ્શન્સમાં જ સર્વિસ વિશે જાણકારી જોઈએ છે તેની આગળ જોવા મળી રહેલા ઓપ્શન નંબરને જોઈને મોકલવાના રહેશે. ઉદાહરણ તરીકે 1. પ્રીમિયમ ડેટ, 2. બોનસ સંબંધિત માહિતી. જો તમને પ્રીમિયમની તારીખ સંબંધિત માહિતી જોઈતી હોય તો તમારે 1 લખીને મોકલવાનું રહેશે. LIC પો...

પાંચાળ પ્રદેશ ઝાલાવાડનું એક પરગણું

  ઝાલાવાડનું એક પરગણું પાંચાળ પ્રદેશના નામે જૂના કાળથી જાણીતું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ થાનગઢ, ચોટિલા, મૂળીએ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે. સ્કંદપુરાણ અને પદ્મપુરાણમાં પાંચાળનો ઉલ્લેખ મળે છે. સૂર્યદેવળને મધ્ય માનીને તેની પૂર્વે મૂખી-માંડવરાય (માર્તંડદેવ-સૂર્ય) પશ્ચિમે મહીકુ, ઉત્તરે સરામાથક અને દક્ષિણમાં ચોટિલા અને આણંદપર એમ ૧૯૬ માઈલના ધેરાવામાં આ પરગણું પથરાયેલું હતું. અહીંની પ્રજા એને ‘દેવકો પાંચાળ દેશ’ પણ કહે છે. શ્રી કનકાઇ માતાજી મંદિર : ગીર આ પંથકનું નામ પાંચાળ શાથી પડયું હશે એનું અનુમાન કરતાં માયાશંકર પંડયા નોંધે છે કે આ ભૂમિનું નામ કણ્વઋષિનાં વખતમાં પાંચાળ બોલાતું હતું તેમ જણાય છે. ‘થાનમહાત્મ્ય’ના બારમા અધ્યાયમાં આપેલ હકીકત મુજબ રામચંદ્રજીએ ગુરુ વશિષ્ટને પૂછ્યું, ‘હે મુનિવર! મેં રાવણાદિક રાક્ષસોને માર્યા એ વખતે અગસ્ત્ય ઋષિએ કહ્યું કે રાવણ તો વિપ્ર બ્રાહ્મણ હતો, એટલે તમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પાપના નિવારણ અર્થે દેવભૂમિ પાંચાળમાં જાઓ. ત્યાં કણ્વ, ગાલવ, ઓતિથ્ય, અંગીરા અને ભ્રેસપતિ આદિ પાંચ ઋષિઓના તપથી પાવન થયેલી ભૂમિ છે. પાંચ ઋષિઓના વસવાટ પરથી આ પ્રદેશ પાંચાળ દેશન...