Skip to main content

Posts

Showing posts from April, 2021

લોહી ભલે લાલ હોય પણ એના ગુણધર્મ ક્યારેય ના બદલાય.

 એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ નોકરી માટે આવે છે. રાજા તેની લાયકાત પુછે છે, જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે હું, અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું. રાજા એ એમને ધોડાના તબેલા ની જવાબદારી સોંપી દે છે. થોડા દિવસો પછી રાજા તેમના  અતિ મોંધા અને  પ્રિય ધોડા બાબતે અભીપ્રાય પુછયો.. જવાબમાં નોકરે કંહ્યુ કે “ ધોડો અસલ નથી”  રાજા એ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ધોડાની નસલ તો અસલી છે,પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે તે ગાયને ધાવીને મોટો થયો હતો. રાજા એ નોકરને પુંછયું કે તને આ કેવી રીતે ખબર પડી ?  નોકરે જવાબ આપ્યો કે નામદાર ધોડાઓ મોઢામાં ધાસ લઈને મોઢુ ઉંચુ કરીને ખાય છે જયારે આ ધોડો ગાયની માફક નિચે નમીને મોઢુ નિચે રાખીને ધાસ ખાતો હતો. રાજા એ ખુશ થઈને નોકરના ધરે અનાજ, ધી, અને પક્ષીઓનું માંસ વિ.મોકલી આપ્યું, અને નોકરને બઢતી આપીને તેને રાણી નાં મહેલમા નોકરી આપી, અને પછી રાજા એ તેની રાણી બાબતે સવાલ કર્યો તો જવાબમાં નોકરે કંહ્યુ કે  રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે પણ તે રાજકુમારી નથી. રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો..  તરતજ તેણે તેની સાસુને બોલાવી.. સાસુએ ખુલાસો કર્યો કે મારી દિકરી જન્મ

મહાન હિન્દુ સંત શ્રી જલારામ બાપા વિશે જાણવા જેવો ઈતિહાસ

 જન્મ- ૪ નવેમ્બર ૧૭૯૯ અવસાન – ૨૩ ફેબ્રુઆરી ૧૮૮૧ સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાને ઘેર રહેવા સૂચવ્યું. ૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. વીસ વર્ષની વયે જલારામે આયોધ્યા, કાશી અને બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્નિ વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. ૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને “ગુરુ મંત્ર”, માળા અને શ્રી રામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે ‘સદાવ્રત’ની શરૂઆત કરી. સદાવ્રત

અક્ષૌહિણી સેના

પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે. મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો. મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી  ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી  આમ્ર આય્લીજ સંખ્યામાં હાથીઓ હતાં  આ સંખ્યાથી તો એખ્યલ આવુજ ગયો હશે ને કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ  કેટલું ભયંકર અને વિનાશકારી હતું ! મહાભારત મુજબ,  કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો  આ પૈકી, ૧૧ અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી  જ્યારે ૭ અક્ષૌહિણી સેના પંડવોની તરફેણમાં લડી હતી  અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને અને ઘોડા હોય છે  આના સંબંધમાં મહાભારતના પર્વસંગ્રાહના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે  એ માહિતી આજે હું તમને આપવાં માંગુ છું   અક્ષૌહિણી સેના  " અક્ષૌહિણી હિ સેના સા તદા યૌધિષ્ઠીરં બલમ ।  પ્રવિશ્યાન્તદર્ઘે રાજન્સાગરં કુનદી યથા ॥  વિભાગ  કોઇપણ અક્ષૌહિણી સેના ગજ (હાથી સવાર)  રથ (રથી) ઘોડા (ઘોડેસવાર  સૈનિક (પાયદળ ) તેના દરેક વિભાગના સંખ્યાનાં અંકોનો કુલ સરવાળો ૧૮ થાય છે

કોરોના મહામારીના આ જંગમાં મહારાષ્ટ્રના એક 85 વર્ષના યોદ્ધાએ એક મિસાલ આપી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી જોડાયેલા નારાયણે એક યુવક માટે પોતાનો બેડ આપી દીધો.

 દેશમાં કોરોનાના વધતા કહેર વચ્ચે લોકો અલગ અલગ રીતે પીડિતોની મદદ કરી રહ્યા છે. કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી કોવિડ-19ના દર્દીઓને ઑક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરાવી રહ્યા છે તો કોઈ બેડની ઉપલબ્ધતાની માહિતી આપી રહ્યા છે. કોરોના મહામારીના આ જંગમાં મહારાષ્ટ્રના એક 85 વર્ષના યોદ્ધાએ એક મિસાલ આપી છે. નારાયણ નામના એક વ્યક્તિએ પોતાનો બેડ એક યુવકને એવું કહેતા આપી દીધો કે તેને જીવનની વધુ જરૂરિયાત છે. 'હું તો 85નો છું, જિંદગી જીવી ચૂક્યો છું...' મહિલાની પીડા જોઈને નારાયણે ડૉક્ટરને કહ્યું કે, મારી ઉંમર 85 વર્ષને પાર થઇ ચૂકી છે. ઘણુ બધુ જોઇ ચૂક્યો છું, પોતાનું જીવન પણ જીવી ચૂક્યો છું. બેડની જરૂરિયાત મારા કરતા આ મહિલાના પતિને છે. આ વ્યક્તિના બાળકોને પોતાના પિતાની જરૂરિયાત છે. 3 દિવસ બાદ નારાયણનું મોત થઇ ગયું નારાયણે ડૉક્ટરને કહ્યું કે, 'જો આ મહિલાના પતિ મરી જશે તો બાળકો અનાથ થઇ જશે, એટલા માટે મારો ધર્મ છે કે હું આ વ્યક્તિનો જીવ બચાવું.' ત્યારબાદ નારાયણે પોતાનો બેડ તે મહિલાના પતિને આપી દીધો. કોરોના પીડિત નારાયણની ઘરે જ સારવાર કરવામાં આવી પરંતુ 3 દિવસ બાદ તેમનું મોત થઇ ગયું. માહિતી અનુસાર

श्री कष्टभंजन देव

  गुजरात में भावनगर के पास सारंगपुर में हनुमानजी का एक प्राचीन मंदिर है। इसे कष्टभंजन हनुमान मंदिर कहा जाता है। इस मंदिर की एक खास बात ये है कि यहां हनुमानजी के साथ ही शनिदेव स्त्री रूप में भी विराजित हैं। शनिदेव हनुमानजी के चरणों में बैठे हैं। इस संबंध में यहां एक कथा प्रचलित है। जानिए हनुमान और शनिदेव के इस मंदिर से जुड़ी कुछ खास बातें... > यहां प्रचलित कथा के अनुसार प्राचीन समय में शनिदेव का प्रकोप काफी बढ़ गया था। शनि के प्रकोप के कारण सभी लोगों को कई दुखों और परेशानियों का सामना करना पड़ा रहा था। शनि से बचाने के लिए भक्तों ने हनुमानजी से प्रार्थना की। > भक्तों की प्रार्थना सुनकर हनुमानजी शनिदेव पर क्रोधित हो गए और उन्हें दंड देने का निश्चय किया। जब शनिदेव को यह बाच पता चली तो वे बहुत डर गए और हनुमानजी के क्रोध से बचने के लिए उपाय सोचने लगे। > शनिदेव ये बात जानते थे कि हनुमानजी बाल ब्रह्मचारी हैं और वे स्त्रियों पर हाथ नहीं उठाते हैं। इसलिए, हनुमानजी के क्रोध से बचने के लिए शनिदेव ने स्त्री का रूप धारण कर लिया और हनुमानजी के चरणों में गिरकर क्षमा मांगने लगे। हनुमान

जब एक किसान गंदे कपड़े पहन थाने पहुंचा, पूरा थाना हुआ सस्पेंड.....

सन् 1979 की बात है। शाम 6 बजे एक किसान इटावा ज़िला के ऊसराहार थाने में मैला कुचैला कुर्ता धोती पहने पहुँचा और अपने बैलों की चोरी की रिपोर्ट लिखाने की बात की। छोटे दरोग़ा ने पुलिसिया अंदाज में 4 आड़े-टेढ़े सवाल पूछे और रिपोर्ट बिना लिखे ही किसान को चलता किया। जब वो किसान थाने से जाने लगा तो एक सिपाही पीछे से आया और बोला “बाबा थोड़ा खर्चा-पानी दे तो रिपोर्ट लिख दी जाएगी।” अंत में 35 रूपये की रिश्वत लेकर रिपोर्ट लिखना तय हुआ। रिपोर्ट लिख कर मुंशी ने किसान से पूछा “बाबा हस्ताक्षर करोगे कि अंगूठा लगाओगे?” किसान ने हस्ताक्षर करने को कहा तो मुंशी ने दफ़्ती आगे बढ़ा दी जिस पर प्राथमिकी का ड्राफ़्ट लिखा था। किसान ने पेन के साथ अंगूठे वाला पैड उठाया तो मुंशी सोच में पड़ गया। हस्ताक्षर करेगा तो अंगूठा लगाने की स्याही का पैड क्यों उठा रहा है? किसान ने हस्ताक्षर में नाम लिखा #चौधरी_चरण_सिंह और मैले कुर्ते की जेब से मुहर निकाल के कागज पर ठोंक दी, जिस पर लिखा था “प्रधानमंत्री, भारत सरकार" ये देखकर सारे थाने में हड़कंप मच गया। असल में ये मैले कुर्ते वाले बाबा किसान नेता और भारत के उस समय

18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે.

18 વર્ષ થી વધુ વયના તમામ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે . વેક્સિન ના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ નીચે મુજબ છે.    https://selfregistration.cowin.gov.in આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો. 2) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો. 3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે. 4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે. 5 *) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.*  6) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો. 7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે. 8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે. 9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.  *આ રજિસ્ટ્રેશન 28 મી તારીખ થી શરુ થશે.*

કોરોના વાયરસ હેલપડેસ્ક ગુજરાત

  Covid 19 Dashboard Gujarat COVID-19 Bed Availability Details Ahmedabad Municipal Corporation Click Here To View Details Bhavnagar Municipal Corporation Click Here To View Details Gandhinagar Municipal Corporation Click Her

પ્રજા દેશથી મહાન નથી બનતી, દેશ પ્રજાથી મહાન બનતો હોય છે.

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીએ બ્રિટન આવતા ખાંડના જહાજો બોમ્બમારો કરી ડુબાડી દીધા. બ્રિટનમાં ખાંડની તીવ્ર અછત થઈ. લોકો રેશનીંગની દુકાને 100-200 ગ્રામ ખાંડ માટે લાંબી લાઇનમાં ઉભા રહેતા. તત્કાલીન વ.પ્ર. ચર્ચિલે લોકોને અપીલ કરી "ખાંડ માપમાં મળશે. જરૂરત પૂરતી જ ખાંડ ખરીદો. સંગ્રહ ન કરશો નહિ તો ગરીબ વર્ગ સાવ ખાંડ વગર રહી જશે" બીજે દિવસે સંસદ જવા નીકળેલા ચર્ચિલે જોયું કે સુખી દેખાતા લોકો પણ દુકાનો ઉપર લાંબી લાઈનોમાં ઉભા હતા. એ દુઃખી થઈ ગયા કે બધાને મળશે એવી જાહેરાત પછી પણ લોકોને ધીરજ નથી! સેક્રેટરીને તપાસ કરવા મોકલ્યા. થોડીવારે પાછા આવી એણે કહ્યું: "સર, એ લાઈનો ખાંડ લેવા નહીં પણ જેમની પાસે વધુ ખાંડ હતી એ પાછી આપવા આવ્યા છે જેથી જેમની પાસે નથી એમને ય મળી રહે!!" ચર્ચિલે ગદગદ થઈને કહ્યું " જ્યાં આવી પ્રજા હોય એ દેશને કોણ હરાવી શકે?" પછી નો ઇતિહાસ જગજાહેર છે. આવુ કેરેક્ટર પ્રજાનું હોય તો દેશ મહાન થાય જ થાય...  પ્રજા દેશથી મહાન નથી બનતી, દેશ પ્રજાથી મહાન બનતો હોય છે.

કથાકાર મોરારિબાપુ વ્હારે આવ્યા, દર્દીઓ માટે 1 કરોડની સહાય રાશિ જાહેર કરી

 ભાવનગર અને અમરેલીના કોરોનાના દર્દીઓ માટે કથાકાર મોરારીબાપુ વ્હારે આવ્યા છે, તેમણે દર્દીઓ માટે 1 કરોડની સહાય રાશિ જાહેર કરી છે. સમગ્ર ભારત કોવિડ-19ની ઘાતક લહેરની સામે ઝઝુમી રહ્યું છે તથા દરેક રાજ્યોની સરકારો, એનજીઓ, સેવાભાવી સંસ્થાઓ અને પ્રત્યેક વ્યક્તિ પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરીને કોરોના સામેની લડાઇને બળ આપી રહ્યાં છે. હાલ દેશભરમાં ઓક્સિજન, ઇન્જેક્શન, દવાઓ સહિતની ગંભીર સમસ્યાઓ સર્જાઇ છે ત્યારે કથાકાર મોરારિબાપૂએ અમરેલી જિલ્લાના રાજૂલા, ભાવનગર, સાવરકૂંડલા, મહૂવા અને તળાજા તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 1 કરોડની સહાય કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હાલની વિકટ પરિસ્થિતિનો સામનો કરવા તથા કોરોનાગ્રસ્ત દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે તે ઉદ્દેશ્ય સાથે મોરારિબાપૂએ તલગાજરડા ચિત્રકૂટ ધામ હનુમાનજીના પ્રસાદીરૂપે – તુલસીપત્ર રૂપે રૂ. 5 લાખનો ચેક સેવામાં મૂકવાની જાહેરાત કરી છે. વધુમાં સાવરકુંડલા, મહૂવા, તળાજા, રાજૂલા અને ભાવનગરમાં દર્દીઓની સેવા માટે રૂ. 25-25 લાખ એમ કરીને કુલ રૂ. 1 કરોડની સહાય રાશિ જાહેર કરવામાં આવી છે. આ પ્રસંગે બાપૂએ જણાવ્યું હતું કે, વ્યાસપીઠ પ્રત્યે લોકોને અપાર

-क्या आपकी दुकान में ईश्वर मिलेंगे?

8 साल का एक बच्चा 1 रूपये का सिक्का मुट्ठी में लेकर एक दुकान पर जाकर पूछने लगा, --क्या आपकी दुकान में ईश्वर मिलेंगे? दुकानदार ने यह बात सुनकर सिक्का नीचे फेंक दिया और बच्चे को निकाल दिया। बच्चा पास की दुकान में जाकर 1 रूपये का सिक्का लेकर चुपचाप खड़ा रहा! -- ए लड़के.. 1 रूपये में तुम क्या चाहते हो? -- मुझे ईश्वर चाहिए। आपकी दुकान में है? दूसरे दुकानदार ने भी भगा दिया। लेकिन, उस अबोध बालक ने हार नहीं मानी। एक दुकान से दूसरी दुकान, दूसरी से तीसरी, ऐसा करते करते कुल चालीस दुकानों के चक्कर काटने के बाद एक बूढ़े दुकानदार के पास पहुंचा। उस बूढ़े दुकानदार ने पूछा, -- तुम ईश्वर को क्यों खरीदना चाहते हो? क्या करोगे ईश्वर लेकर? पहली बार एक दुकानदार के मुंह से यह प्रश्न सुनकर बच्चे के चेहरे पर आशा की किरणें लहराईं ৷ लगता है इसी दुकान पर ही ईश्वर मिलेंगे ! बच्चे ने बड़े उत्साह से उत्तर दिया, ----इस दुनिया में मां के अलावा मेरा और कोई नहीं है। मेरी मां दिनभर काम करके मेरे लिए खाना लाती है। मेरी मां अब अस्पताल में हैं। अगर मेरी मां मर गई तो मुझे कौन खिलाएगा ? डाक्टर ने कहा है कि अब सिर्फ ई