Skip to main content

Posts

સાળંગપુરની થશે કાયાપલટ, હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ કરાશે સ્થાપિત,

સાળંગપુરની થશે કાયાપલટ, હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ કરાશે સ્થાપિત,  શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં પંચધાતુમાંથી બનેલી હનુમાનજીની 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત થશે, King Of Salangpur : 30 હજાર કિલો વજનની દાદાની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે. શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીએ આ પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુરનું નામ આપ્યું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવારમાં આવશે. 30 હજાર કિલો વજનની દાદાની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે. દાદાની આ વિરાટ મૂર્તિ નરેશભાઈ કુમાવત બનાવી રહ્યા છે.   પરમ પૂજ્ય ધર્મધૂરંધર 1008 આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજશ્રી વડતાલ બોર્ડના સાથ સહકારથી દાદાની આ મૂર્તિ આગામી 14 તારીખે પ્રસ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળધામના પરમપૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તો શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ...

Rojgar samachar published on 20 April 2022

 Rojgar samachar published on 20 April 2022

રોજગાર સમાચારPublished On : 30-Mar-2022

 રોજગાર સમાચારPublished On : 30-Mar-2022

રોજગાર સમાચારPublished On : 23-Mar-2022

  રોજગાર સમાચાર Published On : 23-Mar-2022

Rojgar samachar 16.03.2022

  કનકાઇ માતાજી -ગીર

એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે,

  PFના દાયરામાં આવતા દેશના લગભગ 6 કરોડ કર્મચારી માટે ખરાબ સમાચાર છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે હવે તમને 8.50%ના બદલે 8.10%ના દરે વ્યાજ મળશે. આ દર છેલ્લાં 40 વર્ષમાં સૌથી નીચો છે. 1977-78માં EPFOએ 8% વ્યાજ આપ્યું હતું. ત્યારથી એ 8.25% કે તેથી વધુ રહ્યું છે. છેલ્લાં બે નાણાકીય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો વ્યાજદર 8.50% રહ્યું છે. 1952માં PF પર 3% વ્યાજ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું 1952માં PF પર વ્યાજદર માત્ર 3% હતો, જોકે ત્યાર બાદ એમાં વધારો થયો હતો. 1972માં પ્રથમ વખત એ 6%થી ઉપર પહોંચ્યો. એ 1984માં પ્રથમ વખત 10%થી ઉપર પહોંચ્યો હતો. પીએફધારકો માટે શ્રેષ્ઠ સમય 1989થી 1999નો હતો. આ દરમિયાન પીએફ પર 12% વ્યાજ મળતું હતું. એ પછી વ્યાજદર ઘટવા લાગ્યા. 1999 પછી વ્યાજદર ક્યારેય 10%ની નજીક પહોંચ્યો નથી. એ 2001થી 9.50%થી નીચે રહ્યો છે. છેલ્લાં સાત વર્ષથી એ 8.50% કે એનાથી ઓછો છે. અત્યારસુધી સૌથી વધુ 12% વ્યાજ છેલ્લાં બે નાણાકીય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો વ્યાજદર 8.50% ...

ગુજરાત રોજગાર સમાચાર 9.03.2022

 ગુજરાત રોજગાર સમાચાર 9.03.2022 જામનગરમાં શરુ થશે ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર,

જામનગરમાં શરુ થશે ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર,

 જામનગર ખાતે વિશ્વના સૌપ્રથમ ‘WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ ની સ્થાપનાને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબીનેટમાં મંજૂરી આપવામાં આવી જેનાથી ગુણવત્તાસભર પરંપરાગત ઔષધીઓના ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક નકશા પર ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત થશે. કેન્દ્રીય કેબિનેટની આજરોજ મળેલી બેઠકમાં ગુજરાતના જામનગરમાં  WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. 2020માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાં ગ્બોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત કરી હતી તે માટે ભારત સરકાર સાથે કરાર પણ થયા હતા. જામનગરમાં શરુ થનાર આ સેન્ટર દુનિયાનું પહેલું એવું સેન્ટર હશે કે જેમાં પરંપરાગત ધોરણે આયુર્વેદ દવાઓ બનાવવામાં આવશે.  દુનિયાનું પહેલું ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર હશે  ભારતમાં વિશ્વના પ્રથમ ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત ડબ્લ્યુએચઓ દ્વારા ૨૦૨૦ માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ વખતે આયુષ મંત્રાલયને 3050 કરોડ રૂપિયા આપ્યા છે. તે વિશ્વનું પ્રથમ અને એકમાત્ર ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્ર...