Skip to main content

Posts

Showing posts from March, 2022

રોજગાર સમાચારPublished On : 30-Mar-2022

 રોજગાર સમાચારPublished On : 30-Mar-2022

રોજગાર સમાચારPublished On : 23-Mar-2022

  રોજગાર સમાચાર Published On : 23-Mar-2022

Rojgar samachar 16.03.2022

  કનકાઇ માતાજી -ગીર

એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે,

  PFના દાયરામાં આવતા દેશના લગભગ 6 કરોડ કર્મચારી માટે ખરાબ સમાચાર છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે હવે તમને 8.50%ના બદલે 8.10%ના દરે વ્યાજ મળશે. આ દર છેલ્લાં 40 વર્ષમાં સૌથી નીચો છે. 1977-78માં EPFOએ 8% વ્યાજ આપ્યું હતું. ત્યારથી એ 8.25% કે તેથી વધુ રહ્યું છે. છેલ્લાં બે નાણાકીય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો વ્યાજદર 8.50% રહ્યું છે. 1952માં PF પર 3% વ્યાજ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું 1952માં PF પર વ્યાજદર માત્ર 3% હતો, જોકે ત્યાર બાદ એમાં વધારો થયો હતો. 1972માં પ્રથમ વખત એ 6%થી ઉપર પહોંચ્યો. એ 1984માં પ્રથમ વખત 10%થી ઉપર પહોંચ્યો હતો. પીએફધારકો માટે શ્રેષ્ઠ સમય 1989થી 1999નો હતો. આ દરમિયાન પીએફ પર 12% વ્યાજ મળતું હતું. એ પછી વ્યાજદર ઘટવા લાગ્યા. 1999 પછી વ્યાજદર ક્યારેય 10%ની નજીક પહોંચ્યો નથી. એ 2001થી 9.50%થી નીચે રહ્યો છે. છેલ્લાં સાત વર્ષથી એ 8.50% કે એનાથી ઓછો છે. અત્યારસુધી સૌથી વધુ 12% વ્યાજ છેલ્લાં બે નાણાકીય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો વ્યાજદર 8.50% રહ્ય

ગુજરાત રોજગાર સમાચાર 9.03.2022

 ગુજરાત રોજગાર સમાચાર 9.03.2022 જામનગરમાં શરુ થશે ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર,

જામનગરમાં શરુ થશે ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર,

 જામનગર ખાતે વિશ્વના સૌપ્રથમ ‘WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ ની સ્થાપનાને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબીનેટમાં મંજૂરી આપવામાં આવી જેનાથી ગુણવત્તાસભર પરંપરાગત ઔષધીઓના ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક નકશા પર ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત થશે. કેન્દ્રીય કેબિનેટની આજરોજ મળેલી બેઠકમાં ગુજરાતના જામનગરમાં  WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. 2020માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાં ગ્બોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત કરી હતી તે માટે ભારત સરકાર સાથે કરાર પણ થયા હતા. જામનગરમાં શરુ થનાર આ સેન્ટર દુનિયાનું પહેલું એવું સેન્ટર હશે કે જેમાં પરંપરાગત ધોરણે આયુર્વેદ દવાઓ બનાવવામાં આવશે.  દુનિયાનું પહેલું ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર હશે  ભારતમાં વિશ્વના પ્રથમ ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત ડબ્લ્યુએચઓ દ્વારા ૨૦૨૦ માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ વખતે આયુષ મંત્રાલયને 3050 કરોડ રૂપિયા આપ્યા છે. તે વિશ્વનું પ્રથમ અને એકમાત્ર ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, ખાસ

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો LIVE

  યોગી અદિત્યનાથ વહેલી સવારે પહોંચ્યા મંદિર ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો, UP ના મુખ્યમંત્રી યોગી અદિત્યનાથ વહેલી સવારે મંદિર પહોંચ્યા નેતાઓ ભગવાનના શરણે  ઉત્તરપ્રદેશમાં મતગણતરી અગાઉ ભાજપ નેતા રાજેશ્વર સિંઘ ચંદ્રિકા દેવી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા 5 states election results Infogram

BCCI announces schedule for TATA IPL 2022

 #BCCI announces schedule for #TATA #IPL 2022 The Board of Control for Cricket in India (BCCI) announced the schedule for TATA Indian Premier League (IPL) 2022 which will be held in Mumbai and Pune. A total number of 70 league matches and 4 Playoff games will be played in the duration of 65 days.The 15th season will start on 26th March at the Wankhede stadium with a blockbuster clash between Chennai Super Kings and Kolkata Knight Riders. Hello Fans 👋 Set your reminders and mark your calendars. 🗓️ Which team are you rooting for in #TATAIPL 2022❓🤔 pic.twitter.com/cBCzL1tocA — IndianPremierLeague (@IPL) March 6, 2022

ગુજરાત બજેટ 2022: બોટાદ,વેરાવળ,જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજના નિર્માણની જાહેરાત

  બાળકો માટે સરકારનું મોટું એલાન બાળકો માટે ખાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સ્કુલ્સ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ હાથ ધરાશે. વિશ્વ બેંકના સહયોગથી 10000 કરોડના ખર્ચે મોડેલ સ્કુલ ઉભી કરાશે. 70 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે તેમ નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી હતી. સગર્ભા મહિલાઓ માટે પણ કરાયા મહત્વના એલાન  સગર્ભા માતાને બાળકોમાં પોષણ માટે નાણાકીય જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, 4 હજારના ખર્ચે વિના મૂલ્યે 1000 દિવસ સુધી અપાશે પોષણક્ષમ આહાર આપવામાં આવશે. ખેડૂતો માટે મહત્વની જાહેરાત  ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકાર સક્રીય હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે,ગુજરાતના કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાકકૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓની જોગવાઈ માટે 2310 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.. બાગાયતી ખાતા માટે પણ કરાઈ મહત્વની જાહેરાત  બાગાયત ખાતાની યોજનાઓ માટે રૂ. 369 કરોડ રૂપિયાની જોગવાઇ. કમલમ્ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે

રોજગાર સમાચાર 02.03.2022

 રોજગાર સમાચાર 02.03.2022 ડાયનોસોર પાર્ક ગુજરાત