Skip to main content

National Recruitment Agency એક એજન્સી હશે જેમા ત્રણેય એજન્સીના પ્રતિનિધિ હશે ( આઈપીબીએસ, એસએસસી, આરઆરબી )

રાષ્ટ્રીય ભરતી એજન્સી ( NRA )

સામાન્ય યોગ્યતા પરીક્ષા ( CET ) નોકરી ઈચ્છુકોને વધુ વિકલ્પો આપે છે

ત્રણ સ્તરો માટે અલગ CETનું આયોજન કરવામાં આવશે.




સરકારી ભરતી પરીક્ષાઓનું સમયપત્રક, અરજી પ્રક્રિયા અને ફી અલગ-અલગ હોય છે, જે ઘણીવાર ભૂલો તરફ દોરી જાય છે, જેની ગ્રામીણ, મહિલાઓ અને દિવ્યાંગોને સમસ્યા થાય છે.
આ પડકારોને પહોંચી વળવા માટે #Cabinet દ્વારા #NationalRecruitmentAgency સ્થાપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.

#NationalRecruitmentAgency એક એજન્સી હશે જેમા ત્રણેય એજન્સીના પ્રતિનિધિ હશે ( આઈપીબીએસ, એસએસસી, આરઆરબી )

કેન્દ્ર સરકારની નોકરીઓ માટે હવે અલગ-અલગ પરીક્ષામાંથી મુક્તિ, નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી એક પરીક્ષા લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં યુવાઓ અને રોજગાર સાથે જોડાયેલા મોટા નિર્ણય પર મોહર લગાવી
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) કહ્યું કે આ સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાઓ માટે મોટી ખુશખબરી છે. NRAની સ્થાપના પછી કેન્દ્ર સરકારની નોકરીઓ માટે અલગ-અલગ પરીક્ષાઓમાં બેસવાવાળા યુવાઓને ફક્ત એક જ ટેસ્ટ આપવી પડશે. જાવડેકરે કહ્યું કે નોકરી માટે યુવાઓએ ઘણી પરીક્ષા આપવી પડે છે. હાલના સમયે 20 ભરતી એજન્સીઓ છે. આવામાં યુવાઓને દરેક એજન્સી માટે પરીક્ષા આપવા માટે ઘણા સ્થાનોએ જવું પડે છે. હવે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે. આ અલગ-અલગ પરીક્ષામાંથી મુક્તિ અપાવશે.


Comments

Popular posts from this blog

વડોદરા હરણી લેક: 14 લોકોની ક્ષમતા ધરાવતી બોટમાં 31 લોકો સવાર થયાં! બોટ ઊથલતાં 12 વિદ્યાર્થીઓ 2 લોકોનું મોત થયું છે.

  વડોદરાના હરણી લેક તળાવમાં મોટી દૂર્ઘટના બની. સ્કૂલનાં વિદ્યાર્થીઓ અને ટીચર પ્રવાસે નિકળ્યાં હતાં. એક બોટમાં 31 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં જેમાં માત્ર 11 લોકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યાં હતાં. માહિતી અનુસાર બોટમાં લોકોની ક્ષમતા 14ની હતી પણ નિયમોનું ઊલંઘન કરતાં બોટમાં 23 બાળકો, 4 શિક્ષક અને 4 સ્કૂલ સ્ટાફને બેસાડવામાં આવ્યાં હતાં. એકાએક બોટ તળાવમાં પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો. જેમાં 10 વિધાર્થીઓનું અને 2 ટીચરનું મોત થયું છે. 13 બાળકો અને 2 ટીચરનું રેસક્યૂ કરવામાં આવ્યું છે. જ્હાનવી હોસ્પિટલમાં 9 અને સયાજી હોસ્પિટલમાં 5 મોત થયાં જ્યારે 1 બાળકની હાલત ગંભીર છે.  હજુ સુધી 6 બાળકો અને 1 શિક્ષક લાપતા છે.  13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ માહિતી અનુસાર 11 જેટલા લોકોએ લાઈફ જેકેટ પહેરી હતી અને તેઓ બચી ગયાં છે જ્યારે અન્ય બાળકો લાઈફ જેકેટ વગર બોટમાં સવાર હતાં. 13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ તમામ ઘટના અંગે એક બાળકે નિવેદન આપતાં સમગ્ર ઘટના વર્ણવી હતી.  વડોદરાની આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર તેમજ સ્કૂલ પર પણ વાલીઓ દ્વારા આરોપ મૂકવામાં...

નળ સરોવર પક્ષી અભયારણ્ય

 નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આઇ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) હેઠળ અને વનવિભાગના અનુસાર અભયારણ્ય શ્રેણી હેઠળ આરક્ષીત એક સરોવર છે. આ સરોવરની મહત્તમ ઉંડાઇ ૨.૭ મીટર છે પરંતુ ૬૦% કરતા વધારે વિસ્તારમાં પાણીની ઉંડાઇ એક થી સવા મીટર જેટલી જ છે, પરંતુ જળાશય ૧૨,૦૦૦ હેકટર જેટલો વિશાળ ફેલાવો ધરાવે છે. પાણીની ઓછી ઉંડાઇને કારણે પાણીની સપાટી નીચે વિવિધ વનસ્પતિનો ઉગાવો સારો એવો રહે છે. જેને લીધે ખોરાકની વિપુલતા વધતી હોવાથી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. આ સરોવરમાં અનેક નાના નાના બેટ આવેલા છે. આ સરોવર ગુજરાતનાં જોવાલાયક સ્થળોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ સરોવરની દેખરેખ તેમ જ વ્યવસ્થાનું કાર્ય ગુજરાત રાજ્યનો વન વિભાગ સંભાળે છે. શિયાળામાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફ્લેમિંગો તેમનાં સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પણ મુલાકાતે જતાં પહેલાં તપાસ કરવી જરૂરી છે. મુલાકાતનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે અ...

भीमाशंकर मंदिर कुंभकर्ण के पुत्र भीमा की वजह से बना है।

 महाराष्ट्र के पुणे से करीब 110 किमी दूर स्थित है भीमाशंकर ज्योतिर्लिंग। ये मंदिर सह्याद्रि पर्वत माला में स्थित है। भीमाशंकर मंदिर कुंभकर्ण के पुत्र भीमा की वजह से बना है। इस मंदिर के पास ही भीमा नदी भी बह रही है। जानिए शिव जी के 12 ज्योतिर्लिंगों में छठे ज्योतिर्लिंग की खास बातें... रावण और कुंभकर्ण के वध का बदला लेना चाहता था भीमा असुर त्रेतायुग में श्रीराम ने रावण और कुंभकर्ण का वध कर दिया था। कुंभकर्ण का एक पुत्र था भीमा असुर। भीमा असुर रावण और कुंभकर्ण के वध का बदला लेना चाहता था। श्रीराम से बदला लेने के लिए भीमा ने तप करके ब्रह्मा जी प्रसन्न किया और शक्तिशाली होने का वरदान प्राप्त कर लिया। Video Advertisement  वरदान मिलने के बाद भीमा बहुत ताकतवर हो गया था। उसने पृथ्वी के सभी राजाओं के साथ ही देवताओं को भी पराजित कर दिया। देवताओं को अपना स्वर्ग छोड़ना पड़ा। इसके बाद सभी दुखी देवता शिव जी के पास पहुंचे और मदद करने की प्रार्थना की। शिव जी ने देवताओं प्रार्थना सुनी और सृष्टि को भीमा के आतंक से मुक्त कराने का वचन दिया। इसके बाद शिव जी ने भीमा से युद्ध किया और उसका वध कर दिया...