Skip to main content

Posts

WhatsApp-Digilocker feature:पैन कार्ड, ड्राइविंग लाइसेंस, व्हीकल रजिस्ट्रेशन सर्टिफिकेट, जैसे सरकारी दस्तावेजों को डाउनलोड कर सकेंगे.

  अब देश का हर नागरिक डिजिलॉकर सर्विसेस (Digilocker services) का फायदा व्हाट्सऐप पर ही MyGov Helpdesk पर उठा सकते हैं. MyGov हेल्पडेस्क व्हाट्सऐप चैटबॉट के जरिए अब यूजर पैन कार्ड, ड्राइविंग लाइसेंस, व्हीकल रजिस्ट्रेशन सर्टिफिकेट, जैसे सरकारी दस्तावेजों को डाउनलोड कर सकेंगे.  बता दें Ministry of Electronics & IT ने इस सरकारी सुविधा को और आसान बना दिया है. MyGov ने आज अनाउंस कर बताया कि, 'अब आम आदमी व्हाट्सऐप पर MyGov Helpdesk पर डिजिलॉकर सर्विस का फायदा उठा सकते हैं.' व्हाट्सऐप पर मौजूद MyGov हेल्पडेस्क पर सरकारी सुविधाओं का फायदा आसानी से उठा सकेंगे. ये सुरक्षित होने के साथ-साथ आसान भी है.  MyGov हेल्पडेस्क देश  के नागरिकों की Digilocker services के माध्यम से मदद करेगा. अब ग्राहक नई सुविधा के जरिए इन डॉक्यूमेंट्स को घर बैठे अपलोड कर सकेंगे.  PAN card  Driving License CBSE Class X Passing Certificate Vehicle Registration Certificate (RC) Insurance Policy - Two Wheeler Class X Marksheet Class XII Marksheet Insurance Policy Document ( Life and Non life ava...

સાળંગપુરની થશે કાયાપલટ, હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ કરાશે સ્થાપિત,

સાળંગપુરની થશે કાયાપલટ, હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ કરાશે સ્થાપિત,  શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં પંચધાતુમાંથી બનેલી હનુમાનજીની 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત થશે, King Of Salangpur : 30 હજાર કિલો વજનની દાદાની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે. શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીએ આ પ્રોજેક્ટને કિંગ ઓફ સાળંગપુરનું નામ આપ્યું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પરિસરમાં કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી 54 ફૂટની વિરાટ મૂર્તિ પ્રસ્થાપિત કરવારમાં આવશે. 30 હજાર કિલો વજનની દાદાની વિરાટ મૂર્તિ અત્યારે હરિયાણાના માનેસરમાં બની રહી છે. દાદાની આ વિરાટ મૂર્તિ નરેશભાઈ કુમાવત બનાવી રહ્યા છે.   પરમ પૂજ્ય ધર્મધૂરંધર 1008 આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજશ્રી વડતાલ બોર્ડના સાથ સહકારથી દાદાની આ મૂર્તિ આગામી 14 તારીખે પ્રસ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળધામના પરમપૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તો શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ...

Rojgar samachar published on 20 April 2022

 Rojgar samachar published on 20 April 2022

રોજગાર સમાચારPublished On : 30-Mar-2022

 રોજગાર સમાચારPublished On : 30-Mar-2022

રોજગાર સમાચારPublished On : 23-Mar-2022

  રોજગાર સમાચાર Published On : 23-Mar-2022

Rojgar samachar 16.03.2022

  કનકાઇ માતાજી -ગીર

એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે,

  PFના દાયરામાં આવતા દેશના લગભગ 6 કરોડ કર્મચારી માટે ખરાબ સમાચાર છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે હવે તમને 8.50%ના બદલે 8.10%ના દરે વ્યાજ મળશે. આ દર છેલ્લાં 40 વર્ષમાં સૌથી નીચો છે. 1977-78માં EPFOએ 8% વ્યાજ આપ્યું હતું. ત્યારથી એ 8.25% કે તેથી વધુ રહ્યું છે. છેલ્લાં બે નાણાકીય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો વ્યાજદર 8.50% રહ્યું છે. 1952માં PF પર 3% વ્યાજ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું 1952માં PF પર વ્યાજદર માત્ર 3% હતો, જોકે ત્યાર બાદ એમાં વધારો થયો હતો. 1972માં પ્રથમ વખત એ 6%થી ઉપર પહોંચ્યો. એ 1984માં પ્રથમ વખત 10%થી ઉપર પહોંચ્યો હતો. પીએફધારકો માટે શ્રેષ્ઠ સમય 1989થી 1999નો હતો. આ દરમિયાન પીએફ પર 12% વ્યાજ મળતું હતું. એ પછી વ્યાજદર ઘટવા લાગ્યા. 1999 પછી વ્યાજદર ક્યારેય 10%ની નજીક પહોંચ્યો નથી. એ 2001થી 9.50%થી નીચે રહ્યો છે. છેલ્લાં સાત વર્ષથી એ 8.50% કે એનાથી ઓછો છે. અત્યારસુધી સૌથી વધુ 12% વ્યાજ છેલ્લાં બે નાણાકીય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો વ્યાજદર 8.50% ...

ગુજરાત રોજગાર સમાચાર 9.03.2022

 ગુજરાત રોજગાર સમાચાર 9.03.2022 જામનગરમાં શરુ થશે ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર,