Skip to main content

Posts

Showing posts from August, 2023

ગુજરાત રોજગાર સમાચાર. Published On : 16-Aug-2023

 ગુજરાત રોજગાર સમાચાર Published On : 16-Aug-2023 GPSC recruitment 

भीमाशंकर मंदिर कुंभकर्ण के पुत्र भीमा की वजह से बना है।

 महाराष्ट्र के पुणे से करीब 110 किमी दूर स्थित है भीमाशंकर ज्योतिर्लिंग। ये मंदिर सह्याद्रि पर्वत माला में स्थित है। भीमाशंकर मंदिर कुंभकर्ण के पुत्र भीमा की वजह से बना है। इस मंदिर के पास ही भीमा नदी भी बह रही है। जानिए शिव जी के 12 ज्योतिर्लिंगों में छठे ज्योतिर्लिंग की खास बातें... रावण और कुंभकर्ण के वध का बदला लेना चाहता था भीमा असुर त्रेतायुग में श्रीराम ने रावण और कुंभकर्ण का वध कर दिया था। कुंभकर्ण का एक पुत्र था भीमा असुर। भीमा असुर रावण और कुंभकर्ण के वध का बदला लेना चाहता था। श्रीराम से बदला लेने के लिए भीमा ने तप करके ब्रह्मा जी प्रसन्न किया और शक्तिशाली होने का वरदान प्राप्त कर लिया। Video Advertisement  वरदान मिलने के बाद भीमा बहुत ताकतवर हो गया था। उसने पृथ्वी के सभी राजाओं के साथ ही देवताओं को भी पराजित कर दिया। देवताओं को अपना स्वर्ग छोड़ना पड़ा। इसके बाद सभी दुखी देवता शिव जी के पास पहुंचे और मदद करने की प्रार्थना की। शिव जी ने देवताओं प्रार्थना सुनी और सृष्टि को भीमा के आतंक से मुक्त कराने का वचन दिया। इसके बाद शिव जी ने भीमा से युद्ध किया और उसका वध कर दिया। जिस जगह

GPSC Recruitment Notification : GPSC વર્ગ-1 અને 2ની 388 જગ્યાઓ માટે ભરતીઓની જાહેરાત, DySPની 24, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ-2ની 98 તેમજ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-3ની જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી

  Gpsc દ્વારા વર્ગ એક અને બે ની 293 પોસ્ટ માટે ભરતી ની જાહેરાત.. તા. 24 મી ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ.. ડેપ્યુટી કલેક્ટર માટે 5 Dyspની 26 ,મામલતદાર ની 12 અને તાલુકા વિકાસ અધિકારીની 11 પોસ્ટ માટે થશે ભરતી વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત સચિવાલયમાં સેક્શન અધિકારી માટે 25 જગ્યાની જ્યારે રાજ્ય વેરા અધિકારીની 67 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. વધુમાં શ્રમ અધિકારીની 28 જગ્યાઓ તેમજ લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-3ની 44 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અત્રે જણાવી દઈએ કે, ઉમેદવારો 24 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે Official notification download  Newspaper Format Advertisement for Online Advertisements from Advt. No. 44/2023-24 to 52/2023-24 starting from 24.08.2023 13:00 to 08.09.2023 23:59 https://t.co/hlm4pfR9fW — GPSC (@GPSC_OFFICIAL) August 14, 2023

શ્રીરામ ગ્રુપના ફાઉન્ડરે કર્મચારીમાં વહેંચી દીધા 6200 કરોડ

 દુનિયામાં બહુ ઓછા લોકો જોવા મળે છે જેઓ પોતાની આખી સંપત્તિ પોતાના કર્મચારીઓમાં વહેંચી દે છે અને આરામથી ઘરે બેસી રહે છે. આજે આપણે વાત કરીશું શ્રીરામ ગ્રુપના ફાઉન્ડર આર. ત્યાગરાજન વિશે. આર.ત્યાગરાજને કંપનીના 44 કર્મચારીઓમાં હજારો કરોડની સંપત્તિનું વિતરણ કર્યું હતું. જોકે અહી ખાસ વાત તો એ છે કે, તેમની પાસે પોતાનો મોબાઈલ ફોન પણ નથી. તેઓ મુખ્યત્વે તેમની સાદી જીવનશૈલી માટે જાણીતા છે.  શ્રીરામ ગ્રુપના ફાઉન્ડર આર. ત્યાગરાજન વિશે તમને એક વાત જાણીને નવાઈ લાગશે. તેમણે જે સંપત્તિ બનાવી તે ગરીબ લોકોને ઉધાર આપીને બનાવી હતી. તે એવા લોકોને લોન આપતા હતા કે જેમને બેંકોએ લોન આપવાની ના પાડી દીધી હતી.  44 કર્મચારીઓમાં રૂ. 6200 કરોડ વહેંચી દીધા  શ્રીરામ ગ્રુપના ફાઉન્ડર આર.ત્યાગરાજને પોતાની સમગ્ર સંપત્તિ કંપનીના 44 કર્મચારીઓમાં સમાનરૂપે વહેંચી દીધી. જો 6200 કરોડ રૂપિયાની નેટવર્થને 44 કર્મચારીઓમાં સમાન રીતે વહેંચવામાં આવે તો દરેક કર્મચારીને 141 કરોડ રૂપિયા મળશે. તેમણે માત્ર 5 હજાર ડોલર, ઘર અને કાર પોતાની પાસે રાખી હતી.  આર.ત્યાગરાજનને મળી ચૂક્યો છે પદ્મ ભૂષણ  આર. ત્યાગરાજનને વર્ષ 2013માં ભારતનો ત્રીજો સર્વોચ્

ગુજરાત રોજગાર સમાચાર Published On : 09-Aug-2023

 ગુજરાત રોજગાર સમાચાર  Published On : 09-Aug-2023 GSRTC Recruitment 

प्रसिद्ध कामाख्या मंदिर

 असम का कामाख्या मंदिर सदियों से पूज्नीय रहा है। आज भी यहां दुनिया भर से रोज़ाना हज़ारों की संख्या में श्रद्धालु आते हैं। गुवाहाटी शहर की निलांचल पहाड़ियों पर स्थित ये मंदिर भारत में 51 शक्ति पीठों के सबसे पुराने मंदिरों में से एक है। कामाख्या देवी को समर्पित ये मंदिर शक्ति और तंत्र पूजा का एक महत्वपूर्ण केंद्र रहा है। लेकिन क्या आपको पता है कि ये मंदिर क्यों अनोखा है? इस मंदिर में न तो कोई मूर्ति है और न ही किसी देवी की आकृति है, यहां बस पत्थर में तराशा हुआ योनि का एक प्रतिरूप है जिसकी श्रद्धालु पूजा करते हैं। असम के प्रारंभिक इतिहास में कामाख्या देवी नाम प्रधान नामों से से एक है। कामाख्या कामरुप अथवा प्राचीन असम की अधिष्ठातृ देवी थी। इस वजह से इसे कामरुप-कामाख्या भी कहा जाता है। माना जाता है कि कामाख्या इस प्रांत के आदिवासियों की माता देवी हुआ करती थीं। माता देवी की पूजा करने वाले संप्रदाय का संबंध खासी और गारो जैसी मातृस्वामिक जानजातियों से है जो नीलांचल पहाड़ियों में रहती थीं। कुछ प्राचीन हिंदू ग्रंथों के अनुसार, कामाख्या काली का रुप है। अन्य ग्रंथों में कामाख्या को शिव की पत्नी शक

ગુજરાત રોજગાર સમાચાર Published On : 02-Aug-2023

                                ગુજરાત રોજગાર સમાચાર.                                 Published On : 02-Aug-2023

GSRTC Driver Bharti: ગુજરાત એસ ટી નિગમમાં ડ્રાઈવર-કંડક્ટર માટે બમ્પર ભરતી

 GSRTC Driver Bharti: ગુજરાત એસ ટી નિગમમાં ડ્રાઈવર-કંડક્ટર માટે બમ્પર ભરતી કંડક્ટરની કુલ 3342 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જ્યારે ડ્રાઈવરની 4062 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ કંડક્ટર અને ડ્રાઈવરની સીધી ભરતી (ફિક્સ પે) પોસ્ટ્સ માટે શોર્ટલિસ્ટ/પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ આમંત્રિત કરે છે. જેમાં કંડક્ટરની કુલ 3342 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જ્યારે ડ્રાઈવરની 4062 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આપને જણાવી દઈએ કે અરજી કરવાની વિગતવાર સૂચના નિગમની સત્તાવાર વેબસાઇટ તેમજ OJAS ની વેબસાઇટ પર આપેલી છે. અરજી કરતાં પહેલા ઉમેદવારે તમામ વિગતો બરાબર વાંચી લેવી જોઈએ. ઓનલાઈને રાજી કરવાની તમામ પ્રક્રિયા તેમજ લાયકાત અને વિવિધ ફોર્મના નમુનાઓ પણ અહી નીચે આપેલી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવ્યા છે. પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ જો તમે GSRTC કંડક્ટર પોઝિશન સાથે આવતા લાભો વિશે આશ્ચર્ય પામી રહ્યાં છો, તો તમે સારવાર માટે તૈયાર છો. પસંદ કરેલા ઉમેદવારોને રૂ.નો નિશ્ચિત માસિક પગાર મળશે. પ્રારંભિક પાંચ વર્ષ માટે 18,500/-. આ સમયગાળો પૂર્ણ

निशा बेन सागर ने रामायण के प्रसारण के लिए प्रति एपिसोड 25000 लेने से इनकार कर दिया

 रामानंद सागर की पुत्रवधू “निशा बेन सागर” को नियमानुसार कॉपीराइट का दूरदर्शन ने प्रति एपिसोड ₹25000 भुगतान करने का प्रस्ताव देकर रामायण के पुनः प्रसारण की अनुमति मांगी। निशा बेन सागर ने दूरदर्शन को पत्र लिखा कि मुझे खुशी होगी कि आज के बच्चे राम रामायण के बारे में जानेंगे और आप प्रसारण करिए मुझे एक पैसे भी कॉपीराइट के नहीं चाहिए और इस तरह निशा बेन सागर ने रामायण के प्रसारण के लिए प्रति एपिसोड 25000 लेने से इनकार कर दिया। आप सोचिए 25000 प्रति एपिसोड यानी कितनी बड़ी रकम उन्होंने ठुकरा दी इसीलिए नरेंद्र मोदी जी ने “निशा बेन सागर” को फोन किया और उन्हें बहुत-बहुत धन्यवाद कहा सनातन धर्म हमे त्याग और शुद्ध आचरण सिखाती है जिसका एक उदाहरण ये है… रामानंद सागर की पुत्रवधू “निशा बेन सागर” बिना रायल्टी के दी दूरदर्शन को रामायण के पुनर्प्रसारण की अनुमति : कहा नयी पीढ़ी को भगवान रामचरित के दर्शनों का लाभ मिले यही हमारी रायल्टी है पुंराना वर्जन नए में कन्वर्ट किया गया निशा बेन सागर ने बताया कि हमारे पास रामायण का पुराना वर्जन था। पीएम से बात होने के बाद इसे नए वर्जन में बदलना चुनौतीपूर्ण था। एक ही दिन