Skip to main content

Posts

Showing posts from August, 2022

ટ્રેનની મુસાફરી દરમિયાન વ્હોટ્સએપ દ્વારા ભોજન મગાવી શકશો, જાણો સ્ટેપવાઈઝ પ્રોસેસ

 શું તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને તમારી મુસાફરી દરમિયાન ભોજનનો ઓર્ડર આપવા માગો છો? તો હવે તમે WhatsApp દ્વારા ઓર્ડર કરી શકો છો. હા, તમે તે સાચું સાંભળ્યું. Zoop ઈન્ડિયા, એક ઓનલાઈન પ્લેટફોર્મ જે મુસાફરોને ટ્રેનમાં ભોજન પહોંચાડે છે, તેણે WhatsApp ચેટબોટ સોલ્યુશન્સ પ્રોવાઈડર Jio Haptik Technologies Limited સાથે ભાગીદારી કરી છે, તે મુસાફરોને 'ટ્રેન પ્રવાસમાં સીમલેસ ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી' માટે સક્ષમ બનાવે છે. મુસાફરો તેમના PNR નંબરનો ઉપયોગ કરીને આયોજિત ટ્રેન સ્ટોપ પર પસંદગીની રેસ્ટોરન્ટમાં ભોજનનો ઓર્ડર આપી શકે છે. WhatsApp ચેટબોટ પ્લેટફોર્મ મુસાફરોને નેટવર્ક કનેક્ટિવિટી સમસ્યાઓને દૂર કરવામાં અને તેમની મુસાફરી દરમિયાન ખોરાકની સુલભતામાં સુધારો કરવામાં મદદ કરે છે. WhatsApp પર +91 7042062070 નંબર સેવ કરીને મુસાફરો Zoop સાથે ચેટ કરી શકે છે. આ ચેટબોટ પ્લેટફોર્મ દ્વારા ખોરાકનો ઓર્ડર કેવી રીતે આપવો તે માટેની અહીં સ્ટેપવાઈઝ પ્રોસેસ છે. સ્ટેપ-1: WhatsAppમાં ઉપર આપેલ નંબર સેવ કરીને ચેટ વિન્ડો પર Hi પર ટૅપ કરો. વિકલ્પો પસંદ કરવા માટે એક બટન સાથે મેસેજ પોપ અપ થાય છે. સ્ટેપ-2: ઓર્ડર ફ

ઈતિહાસમાં એક જ અદનો આદમી હશે કે આટલી મોટી આવક અને નામના દેશના ગરીબો માટે છોડી હોય..

 ગરીબોના મસિહા અસંખ્ય દર્દી ઓ ને બિમારીના બિછાનેથી દોડતા કરેલાનુ આજે દુઃખદ નિધન...  આ માણસ ડોલરને બદલે દુવા કમાવા માટે ધિકતી નહી પણ એ સમયે કેનેડામાં સૌથી મોટી કમાણી તેના નામે હતી તેને છોડીને સાવ મફતમાં ગરીબોની સેવા કરવા ભારત આવી ગયા હતા આ કદાચ દેશના ઈતિહાસમાં એક જ અદનો આદમી હશે કે આટલી મોટી આવક અને નામના દેશના ગરીબો માટે છોડી હોય..  તેના કેનેડાના હોસ્પિટલમાં યોજાયેલા વિદાય સમારંભમાં તેના સાથી ડોકટરોએ કહયુ હતુ કે "ડો. ત્રિવેદી આ દુનિયાનો ગાંડામાં ગાંડો માણસ છે કે જે કેનેડાનો સૌથી વધારે આવક ધરાવતો અને દુનિયામાં ખ્યાતનામ કિડની નિષ્ણાંત ની નામના ધરાવતો માણસ આ બધુ છોડીને નફાને બદલે નુકસાન કરવા જઈ રહ્યા છે  "             ડો. ત્રિવેદી જયારે કેનેડા છોડયુ ત્યારે તેનુ કેનેડાનુ મકાન વેચવાની વાત આવી તો કાયમી તેની સાથે ચાલવા આવતા તેના પાડોશી એવા એક દરજી એ તેને એક વખત કહેલુ કે તમે મકાન વેચો તો મારે ખરીદવુ છે આ વાતને ડો. ત્રિવેદીએ યાદ રાખી અને કરોડોમાં જેના ખરીદદારો લાઈનમાં હતા છતાં ડો. ત્રિવેદીએ એ દરજીને બોલાવીને કિધુ કે આ મકાન તમારે ખરીદવાનુ છે તો આ દરજીના શબ્દો હતા કે "સાહેબ મારી કો