Skip to main content

Posts

Showing posts from March, 2021

એક સૈનિક જે મર્યા પછી પણ 49 વર્ષોથી સરહદની કરી રહ્યા છે સુરક્ષા : હરભજનસિંહ

  આપણી દુનિયા અજીબો ગરીબ રહસ્યોનો પટારો છે. અહી ઘણી એવી ઘટનાઓ પણ ઘટતી રહે છે જેને ઉકેલવી ક્યારેક ક્યારેક મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને એક એવા સૈનિક વિશે જણાવા જઈ રહ્યા છીએ. જેમના મૃત્યુના 49 વર્ષ પછી પણ તે સેનામાં ડ્યૂટી આપે છે. તમે માનો કે ના માનો પણ આ સાચું છે. પૂર્વી સિક્કિમમાં પંજાબ રેજિમેન્ટના જવાન હરભજન સિંહની આત્મા ગત 49 વર્ષોથી સેવારત છે. તેમના ચમત્કારોના કારણે જ તેમની યાદમાં બાબા હરભજન સિંહ મંદિર પણ બનાવવામાં આવ્યું છે. બાબા હરભજન સિંહ મેમોરિયલ મંદિર જેલેપ્લા દર્રે અને નાથુ લા દર્રેની વચ્ચે સ્થિત છે અને એક લોકપ્રિય તીર્થ કેન્દ્ર છે, જ્યાં દરરોજ સેકન્ડો શ્રદ્ધાળુ આવે છે. અને માનતા માંગીને જાય છે. આવો જાણીએ બાબા હરભજનના વિશે. જોખમ આવતાં પહેલાં કરી દે છે સચેત સૈનિકોનુ કહેવું છે કે હરભજન સિંહની આત્મા, ચીન તરફથી થનાર જોખમ વિશે પહેલાંથી તેમને જણાવી દે છે. અને જો ભારતીય સૈનિકોને ચીનના સૈનિકોનું કોઈ પણ મૂવમેન્ટ પસંદ ના આવે તો તેમના વિશે તે ચીનના સૈનિકોને પણ પહેલાં જ જણાવી દે છે જેથી વાત વધારે ના બગડે અને હળીમળીને વાતચીત કરીને તેનો ઉપાય નીકાળી શકાય. ભલે તમે આ સાચુ માનો કે ના